1. Home
  2. Tag "EAM S Jaishankar"

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત , કહ્યું ‘ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત છે’

દિલ્હી – અમેરિકી વિદેશમંત્રી એન્ટનિ બ્લિંકન ભારતની મુલાકાતે આવની પહોચ્યા છે ત્યારે તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન પાંચમા ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ માટે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરને મળ્યા હતા. આ મુલાકાત બાદ  બ્લિંકને કહ્યું કે ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે. […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે કરી મુલાકાત

દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે  યુએન જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પ્રધાને ગયા અઠવાડિયે શુક્રવારે યુ.એસ.ની નવ-દિવસીય મુલાકાત શરૂ કરી હતી, મુખ્યત્વે ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલી ના વાર્ષિક સત્રમાં હાજરી આપવા અને ગ્લોબલ સાઉથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા માટે કરવામાં આવી છે. જયશંકરે ગયા અઠવાડિયે શુક્રવારે […]

કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓની વિદેશમંત્રીએ કરી નિંદા કહ્યું , ‘આવા દળોને પ્રોત્સાહિત કરવું તે લોકો માટે પણ જોખમી ‘

દિલ્હીઃ- કેનેડામાં સતત ખાલિસ્તાનીઓ અશાંતિ ફેલાવી રહ્યા છે ત્યારે ભારત આ મમાલે સખ્ત નિંદા કરી રહ્યું છે,ખાલિસ્તાની પ્રવત્તિઓ કેનેડા માટે પણ જોખમી જ છે આ વાત વિદેશમંત્રી એસ જયશંકરે કહી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આયોજિત G-20 સમિટ દરમિયાન પીએમ મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો […]

ખાલિસ્તાન સમર્થકો પ્રત્યે કેનેડાનું નરમ વલણ, ભારતે ફરી ચેતવણી આપતા કહ્યું , ‘આ કોઈ પણ દેશના હિત માટે સારું નથી’

  દિલ્હીઃ- વિદેશમંત્રી એસજયશકંરે કેનેડાને ફરી ચેતવણી આપી છે ખાલિસ્તાનના સનર્થકો પ્રત્યે જે રીતે કેનેડા નરમ વલણ દાખવી રહ્યું છે તે દેશના હિત માટે સારુ નથી વિદેશમંત્રીએ એમ જણઆવ્યું હતું . જાણકારી પ્રમાણે  તેમણે કહ્યું કે ભારત તરફથી વારંવારની ચેતવણીઓ છતાં એવું લાગતું નથી કે કેનેડા સરકાર ખાલિસ્તાન તરફી સંગઠનો અને ઉગ્રવાદીઓની ગતિવિધિઓને રોકવામાં કોઈ […]

‘કેટલાક ખાસ લોકોને જ મળે છે આવું સમ્માન ’ પીએમ મોદીની અમેરિકાની યાત્રાને લઈને બોલ્યા વિદેશમંત્રી એસ જયશંકર

પીએમ મોદીની અમેરિકાની યાત્રા છે ઐતિહાસિક દરેક નેતાઓ અને મંત્રીઓ પીએમ મોદીની કરી રહ્યા છે સરહાના દિલ્હીઃ- તાજેતરમાં પીએમ મોદીની અમેરિકાની યાત્રા ખૂબ ચર્ચિત બની છે,પીએમ મોદી 21 જૂુનથી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે તેમના આગમનને લઈને સમગ્ર યુએસ ડિપાર્ટમેન્ટ તૈયારીઓમાં લાગી ગયું છે રોજેરોજ વ્હાઈટ હાઉસ તરફથી પીએમ મોદીના આગમનને લઈને ઉત્સાહ દેખાડવામાં આવી […]

વિશ્વ ભારત સાથે કેટલું જોડાયેલું છે તે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પરના શોક સંદેશાઓ બતાવી દે છે -વિદેશમંત્રી એસ જયશંકર

વિશ્વ ભારત સાથે જોડાયેલું છે ઓડિશા અકસ્માત બાદ શોક સંદેશાઓ આ વાત સાબિત કરી દે છે દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 280 લોકોના મોત થયા તો 900થી વધુ લોકો ઘાયલ થયા ,આ અકસ્માત એટલો ભયંકર હતો કે લાંબા દિવસો સુધી તેની છબી દિવમાં ઘર કરી જાય છે. ત્યારે આ […]

ભારતીય વિદેશ મંત્રી જયશંકર એ એન્ટોની બ્લિંકન સાથે હિરોશિમામાં કરી મુલાકાત, PM મોદીના અમેરિકાના પ્રવાસની ચર્ચા કરાઈ

વિદેશ મંત્રી જયશંકર એ એન્ટોની બ્લિંકન સાથે કરી મુલાકાત, હિરોશીમામાં PM મોદીના અમેરિકાના પ્રવાસની ચર્ચા કરાઈ દિલ્હીઃ- જાપાનના હિરોશીમામાં જી 7 ની બેઠક યોજાૈઈ હતી જેમાં અનેક દેશોના મંત્રીઓએ હાજરી આપી બહતી આ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા ત્યારેઅમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન રવિવારે હિરોશિમામાં G7 સમિટ દરમિયાન તેમના ભારતીય સમકક્ષ […]

વિદેશમંત્રી જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ભારત સામે ‘કાર્યવાહી’ પર યુરોપિયન યુનિયનની બોલતી કરી બંધ

યુરોપીયનય યૂનિયનને વિદેશમંત્રીએ આપ્યો જવાબટ રશિયા પાસે તેલ ખરિદવા મામલે ભારત પર કાર્યવાહીનો મામલો દિલ્હીઃ-  ભારત રશિયા પાસે તેલની ખરિધી કરી રહ્યું છે જે ઘણા દેશોને પસંદ નથી આ વાતથી કેચલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે જેને લઈને,રોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે રશિયા પાસેથી રિફાઈન્ડ ઓઈલ ઉત્પાદનો ખરીદવા બદલ ભારત સામે કાર્યવાહી […]

મંત્રી એસ જયશંકરે ગોવામાં ચીનના વિદેશમંત્રી સાથે કરી બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના મંત્રીઓ સાથએ કરી વાત ગોવા ખઆતે દ્રિપક્ષીય વાતચીત દિલ્હીઃ- વિતેલા દિવના રોજથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં  SCOના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ છે એ બેઠક ગઈકાલે અને આજે આમ બે દિવસ ચાલી રહી છે ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે સાંજે રશિયા, ચીન, પાકિસ્તાન અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશ ના અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ […]

વિદેશમંત્રી એસ જયશંકરે સૂરીનામના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા

એસ જયશંકરે સુરિમાનના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા દિલ્હીઃ- ભારત તરફના વિદેશ મંત્રી એસ જયશંકર અવાર નવાર તેમના સમક્ષની મુલાકાત લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરતા હોય છએ ત્યારે વિતેલા દિવસને   શુક્રવારે ગુયાનાની રાજધાની જ્યોર્જટાઉનમાં તેમણે સુરીનામના વિદેશ મંત્રી આલ્બર્ટ રામદિન સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code