1. Home
  2. Tag "earth"

પૃથ્વી ઉપર સાપની લગભગ ત્રણ હજારથી વધારે પ્રજાતિઓ જોવા મળે છે

પૃથ્વી પર સાપની 3 હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ પ્રજાતિના સાપમાં વિવિધ પ્રકારના સાપનો સમાવેશ થાય છે જેમ કે ઝેરી સાપ, બિન-ઝેરી સાપ અને કન્સ્ટ્રક્ટર સાપ. ઘણી વાર ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે તેઓ સાપનો રંગ જોઈને તેની પ્રજાતિ ઓળખે છે. પણ શું તમે જાણો છો કે સાપનો રંગ જોઈને તેની પ્રજાતિ […]

વર્ષ 2027માં ચંદ્રયાન-4 લોન્ચ કરાશે, ચંદ્ર પરના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતે ચંદ્રયાન 4 લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચંદ્રયાન મિશન-4 2027 માં લોન્ચ કરવામાં આવશે, એમ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. આ મિશન દ્વારા ચંદ્રના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4 ને ઉચ્ચ ક્ષમતાવાળા LVM-3 રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં બે અલગ અલગ પ્રક્ષેપણમાં પાંચ અલગ અલગ […]

પૃથ્વી ઉપર ડાયનાસોર પહેલા આ જીવ હતા, તાજેતરમાં અભ્યાસમાં ખુલાસો

ડાયનાસોરની દુનિયા હંમેશા આપણા માટે રોમાંચક રહી છે. આજ સુધી, મનુષ્યો તેમના વિશે કંઈક ને કંઈક જાણવાનો પ્રયાસ કરતા રહે છે. એવું કહેવાય છે કે એક સમયે તેઓ પૃથ્વી પર રાજ કરતા હતા, પરંતુ લાખો વર્ષો પહેલા એક લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાયો અને ઉત્ક્રાંતિનો સમગ્ર ક્રમ બદલાઈ ગયો. આ વિનાશમાં, ડાયનાસોર લુપ્ત થઈ ગયા. આપણે […]

પૃથ્વી ઉપર જીવ સૃષ્ટીમાં લોહીનો રંગ લાલ ઉપરાંત અન્ય રંગ પણ જોવા મળે છે

પૃથ્વી પરના તમામ મનુષ્યો અને પ્રાણીઓને જીવવા માટે લોહીની જરૂર છે. લોહી વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. લોહી લાલ રંગનું હોવાનું સામાન્ય રીતે લોકો માને છે પરંતુ લોહી લાલ રંગની સાથે લીલું, પીળું અને વાદળી હોય છે. લોહીના ઘણા રંગોઃ માનવ લોહીનો રંગ લાલ હોય છે. આ સિવાય બીજા ઘણા જીવોના લોહીનો રંગ પણ […]

ધરતી પર આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ધરતીને બરબાદ કરી તેને પથ્થર જેવી બંજર બનાવી દીધીઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન-બગદાણા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ ખેડૂતો કરે છે, ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે. તેમણે આવનારી પેઢીના ભલા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

પૃથ્વી સાથે ઉલ્કા અથડાતા ડાયનાસોર લુપ્ત થયાનો ચોંકાવનારો દાવો

લગભગ 66 મિલિયન વર્ષો પહેલા, પૃથ્વી પર એક ઘટના બની જેણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું હતું. આ ઘટનામાં લાખો વર્ષોથી પૃથ્વી પર રાજ કરનારા ડાયનાસોરનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું. આ વિનાશક ઘટનાનું કારણ પૃથ્વી સાથે એક વિશાળ ઉલ્કાનું અથડામણ હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મેક્સિકોના યુકાટન પેનિનસુલામાં એક વિશાળ ઉલ્કા સમુદ્રમાં પડી હતી. આ અથડામણથી […]

EOS-08 સેટેલાઇટ પૃથ્વી પર નજર રાખવાની સાથે પર્યાવરણ અને આપત્તિ અંગે એલર્ટ આપશે

SSLV રોકેટની ત્રીજી નિદર્શન ઉડાન સફળ રહીઃ ડો.એસ.સોમનાથ આ રોકેટની ટેકનિકલ માહિતી ઉદ્યોગ સાથે શેર કરાશે નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9:17 વાગ્યે નવું રોકેટ SSLV D-3 લોન્ચ કર્યું. ઉપરાંત, EOS-08 મિશન તરીકે એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઈસરોના […]

એક દિવસમાં 2000 ભૂકંપ, કેનેડાની નીચે ફાટી રહી છે ધરતી, શું ઘણાં ભાગમાં વિખેરાય જશે આ દેશ?

ટોરંટો: આ મહિનાની શરૂઆતમાં કેનેડાના તટ પાસે રહેલા વેંકૂવર આઈલેન્ડના વિક્ટોરિયા હાર્બરમાં વિચિત્ર ઘટના બની. 24 કલાકમાં 2000 ભૂકંપના આંચકા આવ્યા. તેના પછી વૈજ્ઞાનિકો સતર્ક થઈ ગયા છે, કારણ કે આ ભૂકંપોથી જાનમાલનું તો નુકશાન થયું નથી. પણ જ્યારે તેમણે તપાસ કરી તો તેમના રુવાંટા ઉભા થઈ જાય તેવો ખુલાસો થયો. આ તમામ ભૂકંપોનું કેન્દ્ર […]

એલિયનની પાસે મહાશક્તિ, પૃથ્વીની કરી ચુક્યા છે યાત્રા? અમેરિકાએ જાહેર કર્યો યુએફઓ રિપોર્ટ

વોશિંગ્ટન: એલિયન ધરતી પર આવી ચુક્યા છે? શું એલિયનની પાસે મહાશક્તિ છે અને તે આપણી ધરતીની યાત્રા કરીને પાછા પોતાની દુનિયામાં જઈ ચુક્યા છે? આ પ્રકારે ઘણાં સવાલોનો જવાબ આપતા અમેરિકાએ તાજેતરમાં અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ એટલે કે યુએફઓ પર રિપોર્ટ જાહેર કર્યો છે. આ પ્રકારે અટકળો લગાવે છે કે એલિયનની પાસે એવી અલૌકિક તકનીક અર્થાત […]

18 મહિનામાં શનિના વલયો થઈ જશે ગાયબ,નાસાએ કહ્યું- 2025 પછી પૃથ્વી પરથી જોવાનું શક્ય નહીં બને

આપણા સૌરમંડળ ના બીજા સૌથી મોટા સભ્ય શનિની ઓળખ તેના વલયો છે. શનિની આસપાસના આ વલયો, જે સૂર્યની નિકટતાના સંદર્ભમાં છઠ્ઠા સ્થાને છે, તેમાં મનમોહક સુંદરતાની સાથે ઘણા રસપ્રદ રહસ્યો છે, પરંતુ તે 18 મહિના પછી અદૃશ્ય થઈ જશે. નાસા અનુસાર, હકીકતમાં, શનિના અક્ષીય ઝુકાવને કારણે, 2025 પછી પૃથ્વી પરથી શનિના વલયોને જોવાનું શક્ય બનશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code