આજે પૃથ્વી પર ત્રાટકશે આ વાવાઝોડું,દુનિયામાં થઈ શકે છે અંધારપટ
આજે પૃથ્વી પર ત્રાટકશે સૌર વાવાઝોડું દુનિયામાં થઈ શકે છે અંધારપટ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવામાં 15 થી 18 કલાક પૃથ્વી પર મોટી આફત આવી શકે છે.કારણ કે સૂર્યના વાતાવરણમાં છિદ્ર કરતાં વધુ ઝડપથી આગળ વધી રહેલા સૌર પવનો આજે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે.આનાથી નાના G-1 જીઓમેગ્નેટિક વાવાઝોડાની અપેક્ષા છે. જીઓમેગ્નેટિક તોફાન રેડિયો […]