ભારતનું સૂર્ય મિશન પૃથ્વીથી 1.21 લાખ કિમી દૂર, માત્ર એક ચક્કર અને પછી 109 દિવસની લાંબી મુસાફરી
શ્રીહરિકોટા: આદિત્ય-એલ1ની પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષા ચોથી વખત બદલાઈ છે. તેને અર્થ બાઉન્ડ મેન્યુવર (EBN#4) કહેવાય છે. ઈસરોનું સૂર્ય મિશન હાલમાં 256 કિમી x 121973 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરે છે. તેની ભ્રમણકક્ષા બદલતી વખતે, મોરેશિયસ, બેંગલુરુના ITRAC, શ્રીહરિકોટાના SDSC-SHAR અને પોર્ટ બ્લેરના ISRO સેન્ટરથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. હવે આદિત્યનું આગામી ભ્રમણકક્ષા બદલવાનું કામ […]


