1. Home
  2. Tag "earth"

ભારતનું સૂર્ય મિશન પૃથ્વીથી 1.21 લાખ કિમી દૂર, માત્ર એક ચક્કર અને પછી 109 દિવસની લાંબી મુસાફરી

શ્રીહરિકોટા: આદિત્ય-એલ1ની પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષા ચોથી વખત બદલાઈ છે. તેને અર્થ બાઉન્ડ મેન્યુવર (EBN#4) કહેવાય છે. ઈસરોનું સૂર્ય મિશન હાલમાં 256 કિમી x 121973 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરે છે. તેની ભ્રમણકક્ષા બદલતી વખતે, મોરેશિયસ, બેંગલુરુના ITRAC, શ્રીહરિકોટાના SDSC-SHAR અને પોર્ટ બ્લેરના ISRO સેન્ટરથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. હવે આદિત્યનું આગામી ભ્રમણકક્ષા બદલવાનું કામ […]

આદિત્ય એલ1એ ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી, ઈસરોએ તસવીર શેર કરી

સૂર્ય મિશન આદિત્ય એલ1ને તાજેતરમાં જ લોન્ચ કરાયું 15 લાખ કિમીનું અંતર કારવા માટે 4 મહિનાનો સમય લાગશે નવી દિલ્હીઃ ભારતના સૌર મિશન આદિત્ય L1એ વર્તમાન કક્ષાએથી ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સેલ્ફી અને ફોટોઝ જાહેર કર્યા છે. આ સૌર મિશનનું લક્ષ્ય L1 પોઈન્ટ સુધી પહોંચવાનું છે. જ્યાં […]

‘ ધરતી પર ટૂંક સમયમાં ફેલાશે એલિયન ફંગસ’,વૈજ્ઞાનિકે આપી ભયાનક ચેતવણી

વર્ષ 2020 થી 2022 સુધી ફેલાયેલા કોવિડ-19 વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોને નષ્ટ કર્યા. આ વાયરસે લાખો લોકોના જીવ લીધા છે, જેમાંથી તેમના પરિવારો હજુ સુધી યોગ્ય રીતે સાજા થઈ શક્યા નથી.આવી સ્થિતિમાં, જરા વિચારો કે જો કોઈ નવો વાયરસ આવે અને તે પણ મનુષ્ય માટે જીવલેણ બની જાય તો શું થશે? પરંતુ એક પ્રખ્યાત મહિલા […]

ચંદ્રયાન-3ના કેમેરામાં કેદ થયો પૃથ્વી અને ચંદ્રનો સુંદર નજારો,જુઓ અદ્ભુત તસવીરો

પૃથ્વી અને ચંદ્રનો સુંદર નજારો ચંદ્રયાન-3ના કેમેરામાં કેદ થયો નજારો  અહીં જુઓ અદ્ભુત તસવીરો દિલ્હી:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ગુરુવારે રાત્રે ચંદ્રયાન-3 અવકાશયાન દ્વારા લેવામાં આવેલી બે તસવીરો જાહેર કરી હતી, જે 14 જુલાઈએ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વાહન ચંદ્રની સપાટી પર જશે અને તેને 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું […]

ચંદ્રયાન-3ની પ્રથમ ભ્રમણકક્ષા બદલાઈ,હવે પૃથ્વીથી 42,000 કિમીથી વધુ અંતરે કરી રહ્યું છે પરિભ્રમણ

દિલ્હી :  ISRO એ ચંદ્રયાન-3 ની પ્રથમ ભ્રમણકક્ષા દાવપેચ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે એટલે કે તેની પ્રથમ ભ્રમણકક્ષા બદલવામાં આવી છે. હવે તે 42,000 કિમીથી વધુના અંતરે પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકો હાલમાં તેની ભ્રમણકક્ષાથી સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. લોન્ચિંગ પછી ચંદ્રયાન-3ને 179 કિમીની પેરીજી અને 36,500 કિમીની […]

આજે પૃથ્વી પર ત્રાટકશે આ વાવાઝોડું,દુનિયામાં થઈ શકે છે અંધારપટ

આજે પૃથ્વી પર ત્રાટકશે સૌર વાવાઝોડું દુનિયામાં થઈ શકે છે અંધારપટ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવામાં 15 થી 18 કલાક પૃથ્વી પર મોટી આફત આવી શકે છે.કારણ કે સૂર્યના વાતાવરણમાં છિદ્ર કરતાં વધુ ઝડપથી આગળ વધી રહેલા સૌર પવનો આજે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે.આનાથી નાના G-1 જીઓમેગ્નેટિક વાવાઝોડાની અપેક્ષા છે. જીઓમેગ્નેટિક તોફાન રેડિયો […]

એલિયન્સ પૃથ્વી પર આવીને પરત ફરી ગયા – અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો દાવો

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો દાવો એલિયન્સ પૃથ્વી પર આવીને પરત ફરી ગયા આ બાબતે વધારે તપાસ શરૂ એલિયન્સ એ હવે એવી વસ્તુ બની ગઈ છે કે જેને લઈને 100 ટકા તો કોઈને વિશ્વાસ આવતો નથી. અમેરિકાની સ્પેસ એજન્સી દ્વારા અવાર નવાર એલિયન્સને લઈને જાણકારી આપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે નવો દાવો કરવામાં આવ્યો […]

પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો એસ્ટેરોઈડ,નાસાએ આપી જાણકારી

અમેરિકાની સ્પેશ એજન્સીનો દાવો પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો ખતરો એસ્ટેરોઈડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે દિલ્હી:અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘4660-નિરસ’ નામનું એસ્ટેરોઈડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ એસ્ટેરોઈડ 11 ડિસેમ્બરના દિવસે પૃથ્વીની કક્ષામાંથી પસાર થશે. નાસાએ જણાવ્યું કે ‘4660-નિરસ’ […]

વિસ્તારવાદી ચીનની નજર પાકિસ્તાનની ધરતી ઉપરઃ 50 લાખ નાગરિકોને પાકિસ્તાન મોકલશે ચીન

દિલ્હીઃ પાકિસ્તાનમાં ચીનની દરમિયાનગીરીમાં સતત વધારો થઈ ગયો છે. ચીન સતત પોતાના નાગરિકોને એલગ-અલગ પ્રોજેક્ટના બહાને પોતોના નાગરિકોને મોકલી રહ્યું છે. જેથી એવુ મનાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકોનો દબદબો હશે. પહેલા ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારેના નિર્માણ મારફતે અને હવે પાકિસ્તાનમાં મેડિકલ સુવિધાઓને મજબુત કરવાના બહાને પોતાના નાગરિકોને મોકલી રહ્યું છે. ચીન આગામી […]

પૃથ્વી એકદમ સપાટ થઈ જાય તો શું થાય? વૈજ્ઞાનિકોનું કહેવું કંઇક આવું છે, વાંચો

પૃથ્વી ગોળની જગ્યાએ સપાટ થઈ જાય તો શુ? વૈજ્ઞાનિકોનો આ બાબતે મંતવ્ય વાંચીને તમને પણ લાગી શકે છે શોક દિલ્લી: પૃથ્વી ગોળ છે તે વાતથી તો સૌ કોઈ જાણીતા છે પણ દરેક વ્યક્તિના મનમાં એકવાર તો એવો વિચાર આવ્યો જ હશે કે પૃથ્વી સપાટ થઈ જાય તો શું થાય. આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું પણ લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code