1. Home
  2. Tag "Earthquake"

હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા,રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ તીવ્રતા

ચંડીગઢ :હરિયાણામાં રવિવારે રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2.6ની તીવ્રતાના આ ભૂકંપના કારણે રોહતક અને આસપાસના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રવિવારે રાત્રે 11.26 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકથી 7 કિમી પૂર્વ દક્ષિણ-પૂર્વમાં ખેડી સાધ ગામ હતું. પૃથ્વીથી પાંચ કિલોમીટર નીચે હિલચાલ નોંધવામાં […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.1 ની નોંધાઈ તીવ્રતા

આસામમાં ભૂકંપના આંચકા 3.1 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિસપુર: આસામમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.1  માપવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, આજે એટલે કે રવિવારે વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે આસામના ધુબરી જિલ્લામાં રવિવારે 3.01 […]

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં  દહેરાદૂન: ઉત્તરાખંડમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. […]

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી: ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંત માલુકુમાં શુક્રવારે રાત્રે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવા અને ભૂ-ભૌતિક એજન્સી અનુસાર, સ્થાનિક સમય અનુસાર 21.59 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર તનિમબાર આઇલેન્ડ રીજન્સીથી 169 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં દરિયાની સપાટીથી 177 કિલોમીટર નીચે હતું. એજન્સીએ કહ્યું કે ભૂકંપના કારણે સુનામીની કોઈ […]

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.6ની તીવ્રતા નોંધાઈ

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા  5.6ની નોંધાઈ તીવ્રતા  લોકો ઘરની બહાર દોડી આવ્યા દિલ્હી: ન્યુઝીલેન્ડમાં બુધવારે એટલે કે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાય હતા.જેની તીવ્રતા 5.6 હતી. ભૂકંપના આંચકાથી લોકો જાગી ગયા અને  પોતપોતાના ઘરની બહાર દોડી ગયા. ઘણા સમયથી લોકોમાં અરાજકતાનો માહોલ છે. બુધવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી હતી. વહેલી સવારે આવેલા […]

ઈટાલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.8ની તીવ્રતા નોંધાઈ

ઈટાલીના ફ્લોરેન્સમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાનો ભૂકંપ  નુકસાન કે જાનમાલના કોઈ સમાચાર નથી દિલ્હી: ઈટાલીમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓ અને અગ્નિશામકોએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે ટસ્કનીના ભાગોમાં 4.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોઈ નુકસાન અથવા ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. ઇટાલીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજી અનુસાર, ભૂકંપનું […]

મોરોક્કોમાં આવેલા ભૂકંપથી મૃતકોની સંખ્યા વધીને 2800 થઈ,બચાવ કામગીરી શરૂ

મોરોક્કોમાં ભૂકંપએ મચાવી તબાહી મૃત્યુઆંક 2800ને પાર થયો 2,562 લોકો થયા ઘાયલ દિલ્હી: મોરોક્કોમાં શુક્રવારે આવેલા 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 2800ને વટાવી ગયો છે. અલ જઝીરાએ આ અહેવાલ આપ્યો છે. બચી ગયેલાઓને શોધવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.અલ જઝીરા અનુસાર શુક્રવારના ભૂકંપ બાદ સ્પેન, બ્રિટન અને કતારની ટીમો પણ મોરોક્કોમાં રેસ્ક્યુ ઓપરેશનમાં […]

મણિપુરમાં ભૂકંપના આંચકા,અંદામાન સાગરમાં પણ આવ્યો ભૂકંપ,જાણો તેની તીવ્રતા

ઇમ્ફાલ: મણિપુરમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેનું કેન્દ્ર રાજ્યના ઉખરુલથી 66 કિમી દૂર હતું. NCS અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા માપવામાં આવી છે. આ ભૂકંપ સોમવારે રાત્રે 11:01 મિનિટ અને 49 સેકન્ડ પર […]

બંગાળની ખાડીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.4 તીવ્રતા નોંઘાઈ

દિલ્હીઃ દેશભરના વિવિઘ સ્થળો ભૂકંપના આચંકાો આવવાની ઘટનાો સામે આવી રહી છએ ત્યારે હવે બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે. જો કે ભારતમાં ઘણા મહિનાઓથી પહાડી રાજ્યો સહીત દિલ્હીમાં અનેક વખત આચંકાો આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારની મોડી રાત્રે બંગાળની ખાડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર બંગાળની […]

મોરોક્કોમાં ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 2100ને પાર,સેંકડો મકાનો થયા જમીનદોસ્ત

મોરોક્કોમાં શુક્રવારે 6.8ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ મૃત્યુઆંક 2100ને પાર, અનેક લોકો થયા ઘાયલ  અલ-હૌઝ પ્રાંતમાં સૌથી વધુ 1,293 લોકોના મોત થયા દિલ્હી: મોરોક્કોમાં વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 21,22 થી વધુ થઈ ગયો છે અને ઓછામાં ઓછા 2,421 ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code