1. Home
  2. Tag "Earthquake"

મોરોક્કોમાં આવેલા ભૂકંપથી મૃતકોની સંખ્યા વધીને 2800 થઈ,બચાવ કામગીરી શરૂ

મોરોક્કોમાં ભૂકંપએ મચાવી તબાહી મૃત્યુઆંક 2800ને પાર થયો 2,562 લોકો થયા ઘાયલ દિલ્હી: મોરોક્કોમાં શુક્રવારે આવેલા 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 2800ને વટાવી ગયો છે. અલ જઝીરાએ આ અહેવાલ આપ્યો છે. બચી ગયેલાઓને શોધવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.અલ જઝીરા અનુસાર શુક્રવારના ભૂકંપ બાદ સ્પેન, બ્રિટન અને કતારની ટીમો પણ મોરોક્કોમાં રેસ્ક્યુ ઓપરેશનમાં […]

મણિપુરમાં ભૂકંપના આંચકા,અંદામાન સાગરમાં પણ આવ્યો ભૂકંપ,જાણો તેની તીવ્રતા

ઇમ્ફાલ: મણિપુરમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેનું કેન્દ્ર રાજ્યના ઉખરુલથી 66 કિમી દૂર હતું. NCS અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા માપવામાં આવી છે. આ ભૂકંપ સોમવારે રાત્રે 11:01 મિનિટ અને 49 સેકન્ડ પર […]

બંગાળની ખાડીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.4 તીવ્રતા નોંઘાઈ

દિલ્હીઃ દેશભરના વિવિઘ સ્થળો ભૂકંપના આચંકાો આવવાની ઘટનાો સામે આવી રહી છએ ત્યારે હવે બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે. જો કે ભારતમાં ઘણા મહિનાઓથી પહાડી રાજ્યો સહીત દિલ્હીમાં અનેક વખત આચંકાો આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારની મોડી રાત્રે બંગાળની ખાડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર બંગાળની […]

મોરોક્કોમાં ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 2100ને પાર,સેંકડો મકાનો થયા જમીનદોસ્ત

મોરોક્કોમાં શુક્રવારે 6.8ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ મૃત્યુઆંક 2100ને પાર, અનેક લોકો થયા ઘાયલ  અલ-હૌઝ પ્રાંતમાં સૌથી વધુ 1,293 લોકોના મોત થયા દિલ્હી: મોરોક્કોમાં વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 21,22 થી વધુ થઈ ગયો છે અને ઓછામાં ઓછા 2,421 ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં […]

કચ્છની ઘરા ફરી ઘ્રુજી – રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી

કચ્છ – ગુજરાતના કચ્છમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવતા હોય છે આ પ્રદેશ ભૂકંપ માટે જાણીતો છે ત્યારે ફરી એક વખત અહીની ઘરા ઘ્રુજી હતી વિતેલી રાત્રે અહી ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા, પ્રાપ્ત વિગત પ્રમાણે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. જો કે આ ભૂકંપમાં કોઈપણ પ્રકારના […]

ઇન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ 

ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ  કોઈ જાનહાની કે મુશ્કેલી નહીં દિલ્હી: ઈન્ડોનેશિયાનો બાલી સમુદ્ર વિસ્તાર આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના […]

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.8 તીવ્રતા નોંધાઈ

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 માપવામાં આવી ભૂકંપના કારણે કોઈ જાનહાની કે નુકસાની નહીં શિમલા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રવિવારે એટલે કે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ લોકો ગભરાટના કારણે ચોક્કસપણે ઘરની બહાર આવી ગયા […]

કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ

કોલંબિયામાં ભૂકંપના આંચકા  6.3ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ દિલ્હી: કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપ બાદ સાયરન વાગવા લાગ્યું અને થોડીવાર પછી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. આ દરમિયાન એક મહિલાએ 10મી બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. જો કે ભૂકંપના કારણે જાનહાની કે જાનમાલના નુકસાનની વાત સામે […]

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા  4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  દિલ્હી:અનેક દેશ અને રાજ્યમાં ભૂકંપ આવવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે આજે તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની તીવ્રતા 4.2 નોંધવામાં આવી હતી. ભૂકંપ લગભગ રાત્રે  2:56 વાગ્યે આવ્યો હતો. મળતી માહિતી મુજબ,તાજિકિસ્તાનમાં લગભગ રાત્રે  2:56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર […]

તુર્કીમાં ફરી જોરદાર ભૂકંપના આંચકા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

તુર્કીમાં ફરી આવ્યો જોરદાર ભૂકંપ 5.0થી વધુની નોંધાઈ તીવ્રતા અનેક લોકો ઘાયલ થયાના સમાચાર દિલ્હી:તુર્કીના દક્ષિણ ક્ષેત્રમાં ગુરુવારે રાત્રે 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંચકાથી ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 23 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. અદિયામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code