1. Home
  2. Tag "eat"

દરરોજ થોડી ડાર્ક ચોકલેટ ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટશે

ચોકલેટનું નામ સાંભળતા જ તેને ખાવાનું મન થાય છે અને મોઢામાં પાણી આવવા લાગે છે. પરંતુ ચોકલેટમાં ખાંડનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઈ શકતા નથી. જો કે, એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ડાર્ક ચોકલેટ ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 […]

સવારે ખાલી પેટ આ વસ્તુઓ ચોક્કસ ખાઓ, વજન ઝડપથી ઘટશે

વજન ઘટાડવા માટે ડેડિકેશનની સાથે લાઈફસ્ટાઈલમાં ગંભીર સુધારા કરવાની જરૂર છે. એક્સસાઈઝ કરો અને તમારી ડાયટમાં સુધારો કરો. આમાંથી કેટલીક વસ્તુઓને તમારી ડાયટમાં સામેલ કરો. આ વસ્તુઓને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. ચિયા સીડ્સઃ ચિયા સીડ્સનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. તેમાં દ્રાવ્ય ફાયબર હોય છે, જે વજન ઘટાડવામાં ફાયદાકારક […]

શિયાળામાં બદામ ખાવાના અનેક ફાયદાની સાથે ગેરકાયદા પણ છે

એક રિપોર્ટ અનુસાર, રોજ બદામ ખાવાથી હ્રદય રોગનો ખતરો ઓછો થાય છે. વજન ઘટાડવાની સાથે સાથે બદામ ખાવાથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે. જો કે, વધુ પડતી બદામ ખાવાથી કિડનીની બીમારી થઈ શકે છે. તેમજ તેનો કડવો સ્વાદ શરીરમાં ઝેરી તત્વોને વધારે છે. આ બદામ ઝાડની નટની એલર્જીને પણ વધારી શકે છે, અને તેના […]

વધારે બદામ ખાવી પણ હેલ્થ માટે હાનિકારક હોઈ શકે છે, જાણો દિવસમાં કેટલી બદામ ખાવી

વધુ પડતી બદામ ખાવાની આડ અસરઃ એલર્જી – જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમારે કોઈપણ બદામનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. જે લોકોને અખરોટની એલર્જી હોય તેમણે પણ બદામ ખાવાનું ટાળવું જોઈએ. એલર્જીના લક્ષણોમાં ગળું, મોઢામાં ખંજવાળ, હોઠ અથવા જીભમાં સોજો અને ગાલ પર સોજો આવી શકે છે. જે લોકો વધુ પડતી બદામ […]

શિયાળામાં મગફળી ખાવાથી શરીરને થાય છે અનેક ફાયદા

શિયાળાની ઠંડીમાં મગફળીને આરોગવાથી શરીરને ખુબ ફાયદો થાય છે. મગફળીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોવાથી કડકડતી ઠંડીની સામે લડવાની શરીરને શક્તિ મળે છે. મગફળીમાં ઉર્જાનો સ્ત્રોત હોય છે: શિયાળામાં, દિવસો ટૂંકા હોય છે અને તાપમાન ઠંડુ હોય છે, જેના કારણે વ્યક્તિ થાક અનુભવે છે. ચરબી અને પ્રોટીનને કારણે મગફળી ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત છે. મુઠ્ઠીભર મગફળી […]

મસાલેદાર ખોરાક ખાવાના અનેક ફાયદા, જાણીનો ચોંકી જશો

હેલ્થ પ્રત્યે જાગૃત લોકો મસાલેદાર ખોરાક ખાવાનું ટાળે છે પરંતુ શું મસાલેદાર ખોરાક હૃદય માટે સારો હોઈ શકે છે? તેવા સવાલો થઈ રહ્યાં છે. દરમિયાન મરચામાં જોવા મળતું કેપ્સેસીન હૃદય માટે ખૂબ સારું હોવાનું તાજેતરના સંશોધનમાં સાબિત થયું છે. હૃદયના સ્વાસ્થ્ય પર મસાલેદાર ખોરાકની અસર વિશે વર્ષોથી ચર્ચા થાય છે. જ્યારે કેટલાક લોકો માને છે […]

શિયાળામાં ઘી ખાવાના અનેક ફાયદા, રોગો શરીરથી રહેશે દૂર

શુદ્ધ ઘીનો ઉપયોગ માત્ર પાચનમાં જ નહીં પરંતુ શરીરની અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પણ થાય છે. સ્ત્રી હોય કે પુરુષ બંને માટે શુદ્ધ ઘી ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં ઘીને એક ઔષધી માનવામાં આવે છે, જેના ઘણા ફાયદા છે અને દરેક ઉંમરના લોકોએ ઘીનું સેવન કરવું જોઈએ. મજબૂત હાડકાં અને તાકાત માટે […]

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માંગતા હોવ તો આ ખાસ વસ્તુ મધમાં મિક્સ કરીને ખાઓ

આયુર્વેદમાં મધ અને કાળઆ મરીના સેવનને ફાયદાકારક માનવામાં આવે છે. થોડા કાળા મરીને મધમાં મિલાવીને ચાટવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ બંન્ને વસ્તુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જેનાથી શરદી, ઉધરશ અને મોસમી બીમારીઓને દૂર કરી શકાય છે. મધમાં વિટામિન K, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજો મળી આવે છે. જ્યારે […]

શું તમે પણ હળદરને હેલ્ધી માનીને ખાઓ છો, જાણો તેના ગંભીર ગેરફાયદા

હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેના સેવનની સલાહ આપવામાં આવે છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવાથી શરીર પર નકારાત્મક અસરો પણ થઈ શકે છે. તમે સાંભળ્યું જ હશે કે દરેક વસ્તુનો અતિરેક ખરાબ હોય છે, ભલે તે સ્વાસ્થ્યવર્ધક વસ્તુ હોય, પરંતુ જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેની પણ આપણા શરીર પર […]

ગર્ભાવસ્થા દરમિયાન આ વસ્તુ ખાઓ, બાળકમાં ભયંકર રોગનું જોખમ ઓછું થશે

સંશોધકોએ આ સંશોધનમાં ખુલ્લેઆમ કહ્યું છે કે માછલી ખાવાથી બાળકોમાં, ખાસ કરીને સ્ત્રીઓમાં ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર હોવાનું નિદાન થવાની શક્યતા લગભગ 20% ઘટી જાય છે અને ઓટિઝમ સંબંધિત લક્ષણોમાં થોડો ઘટાડો થાય છે. જો કે, ઓમેગા-3 સપ્લીમેન્ટ્સ લેવાથી ઘણીવાર સમાન ફાયદા થાય છે. ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ ન્યુરોડેવલપમેન્ટલ સ્થિતિ છે જે વ્યક્તિ વિશ્વને કેવી રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code