1. Home
  2. Tag "ed"

નોકરી સામે જમીન કૌભાંડ: EDએ લાલુ અને તેજસ્વી યાદવ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને નોકરી સામે જમીન કૌભાંડ કેસમાં અન્ય આઠ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગાને સમક્ષ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમણે કેસની આગામી સુનાવણી માટે 13 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. EDનો કેસ […]

EDની રાહ જોવાના નિવેદન પર રાહુલને ભાજપે આપ્યો જવાબ, કહ્યું તેઓ જણાવે કે કયા અધિકારીએ ફોન કર્યો

રાહુલ ગાંધીએ તેમની સામે EDની કાર્યવાહી કરવામાં આવશે તેવુ નિવેદન અપાયા બાદ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી ભ્રમ ફેલાવે છે તેઓ જણાવે કે કયા અધિકારીએ તેમને કોલ કર્યો હતો. રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે સરકાર તેમની સામે EDના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. ભાજપે […]

મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં, આજે સુપ્રીમમાં હાથ ધરાશે સુનાવણી

છેલ્લા 16 મહિનાથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં તેના પર આજે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાશે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને જામીનની વિનંતી કરતી વખતે દલીલ કરી હતી કે તેઓ 16 મહિનાથી જેલમાં છે અને ગયા વર્ષે ઓક્ટોબરથી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. સુપ્રીમ કોર્ટે CBI, ED […]

EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ

અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી. ‘SCએ જામીન આપ્યા’ […]

કેજરીવાલની મુક્તિ ક્યારે ? જામીન મળી ગયા હોવા છતા કેમ હજુ છે જેલમાં ? આ છે કારણ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે આમ છતા કેજરીવાલની હજુ જેલમાંથી મુક્તિ નથી થઇ.. તેને લઇને ઘણાને સવાલ છે કે શા માટે જામીન મળવા છતા કેજરીવાલ હજુ જેલમાં છે. આ કેસમાં વચગાળાના જામીન મંજૂર થયા છે વાસ્તવમાં, જે કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી […]

મની લોન્ડરિંગ કેસમાં EDએ કર્ણાટકના પૂર્વ મંત્રી બી નાગેન્દ્રની અટકાયત કરી

બેંગલુરુઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા પૂર્વ મંત્રી બી નાગેન્દ્રને કસ્ટડીમાં લીધા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યને પૂછપરછ માટે તેમના નિવાસસ્થાનથી ED ઓફિસ લઈ જવામાં આવ્યા છે. અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી નાગેન્દ્રએ કૌભાંડના સંબંધમાં આરોપો બાદ 6 જૂને તેમના પદ […]

લીકર પોલીસી કેસમાં મને ફસાવવા માટે ED એ સહ-આરોપીઓ ઉપર નિવેદન માટે દબાણ કર્યુઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને પડકારતી EDની અરજી પર હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આમાં દિલ્હીના સીએમએ કહ્યું કે, ED તેમની વિરુદ્ધ દુર્ભાવનાથી કામ કરી રહી છે. આ કેસમાં તેમના જામીન રદ કરવા તેમની સાથે અન્યાય થશે. અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું […]

દિલ્હી લિકર પોલીસી કેસમાં કેજરિવાલ કિંગપિંન, ED એ કોર્ટમાં રજુ કરી ચાર્જશીટ

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ જેલમાં બંધ છે. બીજી તરફ તપાસનીશ એજન્સીઓ દ્વારા સમગ્ર ઘટનાને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ઈડીએ લિકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં […]

150 વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખ્યો પત્ર, હાઇકોર્ટના જજ સામે ઉઠાવ્યા સવાલ

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં […]

દિલ્હી લીકર પોલીસી કેસમાં CM કેજરિવાલને હાઈકોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફરી એકવાર એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ED દ્વારા નીચલી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી સામગ્રીને ધ્યાનમાં લેવામાં આવી નથી અને આ ખોટું છે. આજે જામીનની સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટની ટિપ્પણી કે વિશાળ સામગ્રીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code