1. Home
  2. Tag "ed"

લીકર પોલીસી કેસમાં મને ફસાવવા માટે ED એ સહ-આરોપીઓ ઉપર નિવેદન માટે દબાણ કર્યુઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને પડકારતી EDની અરજી પર હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આમાં દિલ્હીના સીએમએ કહ્યું કે, ED તેમની વિરુદ્ધ દુર્ભાવનાથી કામ કરી રહી છે. આ કેસમાં તેમના જામીન રદ કરવા તેમની સાથે અન્યાય થશે. અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું […]

દિલ્હી લિકર પોલીસી કેસમાં કેજરિવાલ કિંગપિંન, ED એ કોર્ટમાં રજુ કરી ચાર્જશીટ

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ જેલમાં બંધ છે. બીજી તરફ તપાસનીશ એજન્સીઓ દ્વારા સમગ્ર ઘટનાને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ઈડીએ લિકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં […]

150 વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખ્યો પત્ર, હાઇકોર્ટના જજ સામે ઉઠાવ્યા સવાલ

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં […]

દિલ્હી લીકર પોલીસી કેસમાં CM કેજરિવાલને હાઈકોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફરી એકવાર એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ED દ્વારા નીચલી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી સામગ્રીને ધ્યાનમાં લેવામાં આવી નથી અને આ ખોટું છે. આજે જામીનની સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટની ટિપ્પણી કે વિશાળ સામગ્રીને […]

સંદેશખાલી પ્રકરણના આરોપી શાહજહાં શેખે 180 વીધા જમીન ઉપર કર્યો હતો કબજો

કોલકતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જમીન કૌભાંડમાં શેખ શાહજહાં અને તેના ભાઈ આલમગીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. શાહજહાં અને તેના ભાઈ ઉપરાંત તેના સહયોગી શિવ પ્રસાદ હઝરા અને દિદાર બક્ષ મૌલાના નામ પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા છે. તાજેતરમાં તેમની લગભગ 14 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં […]

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી. કેસની હકીકત અનુસાર, દિલ્હી […]

રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદીને જવાબ, કહ્યું હેલ્લો મોદીજી તમે થોડા નર્વસ છો ?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘અદાણી-અંબાણી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતાએ પૂછ્યું છે કે શું તેઓ નર્વસ છે? રાહુલ ગાંધીએ PM મોદી પાસે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની CBI અને ED દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા […]

ઝારખંડમાં EDએ ટેન્ડર કૌભાંડમાં મંત્રી આલમના PAના સેવકના ઘરેથી કરોડો રૂપિયા રિકવર

રાંચી: ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે આજે એન્જિનિયર વીરેન્દ્ર રામના કેસમાં દરોડા પાડ્યા હતા. ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી 25 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. EDએ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર રામની કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ […]

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]

રોજ ઈન્સ્યુલિનની માંગણી કરું છું, કેજરિવાલે જેલ અધિકારીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ લીકર પોલીસે પ્રકરણમાં અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. બીજી તરફ તેમના આરોગ્યને લઈને કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સીએમ કેજરિવાલે જેલ અધિકારીને પત્ર લખીને જેલસત્તાવાળાઓએ કોર્ટમાં કરેલી રજુઆત ખોટી હોવાનો આક્ષેપ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે તિહાર જેલ સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખ્યો છે. પત્રમાં સીએમએ કહ્યું છે કે, મેં અખબારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code