1. Home
  2. Tag "Education Assistants"

રાજ્યમાં નવ નિયુક્ત થયેલા શિક્ષણ સહાયકોને મેડિકલ લીવ આપવા શિક્ષક સંઘની રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવનિયુક્ત શિક્ષણ સહાયકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. નવ નિયુક્ત શિક્ષણ સહાયકો પાસે રજા ન હોવાથી કપાત પગારે રજા મંજૂર કરવામાં આવે છે. આથી આ સહાયકોને મેડિકલ રજા આપવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે શિક્ષણ સચિવને […]

ગુજરાતમાં વિદ્યાસહાયકોની 3300 જગ્યા ભરવાનો સરકારનો નિર્ણય, ટેટ પાસને પ્રાથમિકતા અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ઘણીબધી શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, બીજીબાજુ ટેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ વિદ્યાસહાયકોની ભરતી કરવા સરકાર સમક્ષ માગણી કરી રહ્યા હતા. સત્તાધારી પક્ષના ધારાસભ્યો પણ વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે રજુઆતો કરી હતી.ત્યારે આજે સરકારે ટુંક સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. ધોરણ 6થી 8ના 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ […]

ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી 6300 નહીં પણ 3300ની જ કરાશે, ઉમેદવારોમાં રોષ

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતા જાય છે. જેમાં ટેટ અને ટાટ પરીક્ષા ઉતિર્ણ કરેલા હજારો ઉમેદવારો શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અગાઉ 6300 શિક્ષકોની ભરતી કરાશે.  એવી જાહેરાતથી ઉમેદવારોને નોકરી મળશે તેવી આશા બંધાણી હતી. પરંતુ રાજય સરકાર દ્વારા વિદ્યાસહાયકો માટે થનારી ભરતી માટેની જગ્યાની સંખ્યા એકાએક અડધી કરી નાખવામાં આવતા ઉમેદવારોમાં […]

રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં એકસાથે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટે નિમણૂંક પત્રો અપાશે

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં એકસાથે એક જ દિવસે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટના રોજ નિમણુંક પત્રો આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલમાં શિક્ષણ સહાયકોને શાળાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેથી ઉમેદવારોએ ફાળવણી પત્ર ડાઉનલોડ કરી 6 ઓગસ્ટના રોજ જિલ્લા મથકે ભલામણપત્ર અને નિમણુંક હુકમ મેળવવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. સંચાલકો પાસેથી 4 ઓગસ્ટ […]

રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી ન કરાતા ટેટ પાસ ઉમેદવારોએ સાગમટે સરકારને કરી રજુઆત

ગાંધીનગર:  રાજ્યમાં વિદ્યાસહાયકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા ત્રણ વર્ષથી ભરતીની માગ કરતા ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં રજૂઆત કરવા માટે ઉમેદવારો 40મી વખત સચિવાલય ખાતે ઉમટ્યા હતા. વિદ્યાસહાયકોની 8500 જેટલી જગ્યા ખાલી હોવા છતાં સરકાર નિમણૂક કરતી નથી હોવાના ટેટના ઉમેદવારોએ આક્ષેપો કર્યા હતા. અહેવાલો અનુસાર, સ્વર્ણિમ […]

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ઘણા સમયથી કોરોનાને લીધે સરકારી ભરતી પર બ્રેક લાગી ગઈ છે. અનેક શિક્ષિત યુવાનો સરકારી ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના આરંભ પહેલા જ સરકારે વિદ્યાસહાયકની ભરતી કરવાનું નક્કી કર્યુ છે.આ ભરતી શરુ થવાના એંધાણ એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહ્યા છે કારણ કે, પ્રાથમિક શિક્ષક પસંદગી મંડળ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code