1. Home
  2. Tag "Education"

કોરોનામાં અભ્યાસને થયેલા નુકસાનની ભરપાઈ માટે ઉનાળુ વેકેશન ઘટાડવા માંગણી

અમદાવાદઃ કોરોનાને કારણે બાળકોના ભણતર પર માંઠી અસર જોવા મળી છે, બાળકોના અભ્યાસને ઓનલાઇન અને ઓફલઈન ભણતર વચ્ચે સહયોગ બેસાડવામાં બાળકોનું ભણતર બગડ્યું હતું. તેમનો પાયો કાચો રહી ગયાની વાલીઓ ફરિયાદ કરી રહ્યાં છે. જેથી રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને ઉનાળુ વેકેશન ઘટાડવા અપીલ કરવામાં આવી છે અને ઘટાડેલ ઉનાળાના વેકેશનમાં બાળકોના અભ્યાસને નુકસાન […]

ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય તરીકે દાખલ કરાશે

અમદાવાદઃ ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય દાખલ કરવાની યોજના છે. જેના માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રયત્નશીલ છે. સાયન્સ સિટીમાં ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ  જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે લીધેલા […]

બદલતી નોકરીની ભૂમિકાઓની માગ પ્રમાણે દેશનું ‘વસતી વિષયક ડિવિડન્ડ’ તૈયાર કરવું મહત્વપૂર્ણ: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રો પર કેન્દ્રીય બજેટ 2022 ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનના મુખ્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા. આ વેબિનાર બજેટ પહેલા અને પછી હિતધારકો સાથે ચર્ચા અને સંવાદની નવી પ્રથાનો એક ભાગ હતો. વડાપ્રધાનએ […]

રાજ્યમાં સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

શિક્ષણમંત્રીએ કરી જાહેરાત સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ કોરોના નિયંત્રણમાં આવતા સરકારનો નિર્ણય અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે સરકાર દ્વારા શિક્ષણ પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવી હતી. પણ હવે દેશમાં તથા રાજ્યમાં કોરોનાવાયરસની સમસ્યા નિયંત્રણમાં આવી છે, આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં સોમવારથી સંપૂર્ણપણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. આ […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ

અમદાવાદઃ વ્યાપક રસીકરણને પગલે કાબુમાં આવી ગયેલા કોરોના વાયરસને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક અને આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા નંદઘરો ફરીથી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ અને સાંસદ રંજનબેન ભટ્ટે ભૂલકાઓને નંદઘરમાં આવકાર્યા હતા. આંગણવાડીમાં પણ બાળકો માટે સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી […]

કોરોનાના કેસ ઓછા થતા વિદ્યાર્થીઓને રાહત, આ રાજ્યોની સરકાર દ્વારા લેવામાં આવ્યા સ્કૂલ ખોલવાના નિર્ણય

દેશમાં કોરોનાના કેસ ઓછા થયા આટલા રાજ્યોમાં શિક્ષણની પ્રવૃતિ શરૂ આટલા રાજ્યોમાં સ્કૂલો ફરીથી શરૂ અમદાવાદ: કોરોનાવાયરસના કેસથી અત્યારે દેશમાં રાહતના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કોરોનાવાયરસના કેસ 1 લાખથી ઓછા આવતા લોકોને રાહત મળી છે. આવામાં કેટલાક રાજ્યો દ્વારા સ્કૂલોને પણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે […]

અમદાવાદઃ કોર્પોરેશન ભિક્ષા નહીં શિક્ષા અભિયાન શરૂ કરશે

ભિક્ષાવૃત્તિ કરનારા બાળકોને શિક્ષણ અપાશે બાળકોને ભણવા માટે નજીકની ખુલ્લી જગ્યાએ બસમાં લઈ જવાશે અભ્યાસ પૂર્ણ થયા બાદ બસમાં જ પરત પણ મુકવા જવાશે અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર ભિક્ષાવૃતિ કરનારા બાળકોને શોધીને તેમને શિક્ષણ આપવામાં આવશે. આ અંગે મનપા દ્વારા ભિક્ષા નહી શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, […]

કોરોનાના કેસ ઘટ્યા પણ ધો.1થી 9ની શાળાઓમાં 5મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. છતા વિદ્યાર્થીના હિત માટે રાજ્ય સરકારે શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની […]

તાલિબાનનો નવો રંગ, હવે છોકરીઓના ભણતર માટે 21 માર્ચ પછી ખોલી શકે છે દેશની તમામ શાળાઓ

તાલિબાનનો નવો રંગ હવે મહિલાઓના ભણતરને લઈને પ્રત્યે સોફ્ટ થયા છોકરીઓના ભણતર માટે શાળાઓ ખોલી શકે છે દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે લોકો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈને સમગ્ર દુનિયાના લોકો જાણકાર છે. તાલિબાનના રાજમાં મહિલાઓ પર અનેક પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હતા અને તેમને નોકરી અને ભણતરથી દુર કરી […]

કોરોના સામે નવી SOP: 10 શહેરોમાં કરફ્યુ 10 વાગ્યાથી, ધો. 1 થી 9માં ઓફલાઈન શિક્ષણ બંધ

અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારે આજે હાઈલેવલની બેઠક યોજીને નવી એસઓપી જાહેર કરી હતી. જેમાં અમદાવાદ સહિત 10 શહેરોમાં રાતના 10 વાગ્યથી સવારના 6વાગ્યા સુધી કરફ્યુનો અમલ રહેશે.  તેમજ ધો. 1થી 9ની શાળાઓમાં 31મી જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. આ ઉપરાંત હોટેલ રેસ્ટોરેન્ટસ બેઠક ક્ષમતાના 75% સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code