1. Home
  2. Tag "Education"

અમદાવાદઃ કોર્પોરેશન ભિક્ષા નહીં શિક્ષા અભિયાન શરૂ કરશે

ભિક્ષાવૃત્તિ કરનારા બાળકોને શિક્ષણ અપાશે બાળકોને ભણવા માટે નજીકની ખુલ્લી જગ્યાએ બસમાં લઈ જવાશે અભ્યાસ પૂર્ણ થયા બાદ બસમાં જ પરત પણ મુકવા જવાશે અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર ભિક્ષાવૃતિ કરનારા બાળકોને શોધીને તેમને શિક્ષણ આપવામાં આવશે. આ અંગે મનપા દ્વારા ભિક્ષા નહી શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, […]

કોરોનાના કેસ ઘટ્યા પણ ધો.1થી 9ની શાળાઓમાં 5મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. છતા વિદ્યાર્થીના હિત માટે રાજ્ય સરકારે શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની […]

તાલિબાનનો નવો રંગ, હવે છોકરીઓના ભણતર માટે 21 માર્ચ પછી ખોલી શકે છે દેશની તમામ શાળાઓ

તાલિબાનનો નવો રંગ હવે મહિલાઓના ભણતરને લઈને પ્રત્યે સોફ્ટ થયા છોકરીઓના ભણતર માટે શાળાઓ ખોલી શકે છે દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે લોકો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈને સમગ્ર દુનિયાના લોકો જાણકાર છે. તાલિબાનના રાજમાં મહિલાઓ પર અનેક પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હતા અને તેમને નોકરી અને ભણતરથી દુર કરી […]

કોરોના સામે નવી SOP: 10 શહેરોમાં કરફ્યુ 10 વાગ્યાથી, ધો. 1 થી 9માં ઓફલાઈન શિક્ષણ બંધ

અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારે આજે હાઈલેવલની બેઠક યોજીને નવી એસઓપી જાહેર કરી હતી. જેમાં અમદાવાદ સહિત 10 શહેરોમાં રાતના 10 વાગ્યથી સવારના 6વાગ્યા સુધી કરફ્યુનો અમલ રહેશે.  તેમજ ધો. 1થી 9ની શાળાઓમાં 31મી જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. આ ઉપરાંત હોટેલ રેસ્ટોરેન્ટસ બેઠક ક્ષમતાના 75% સાથે […]

વર્ગખંડમાં અપાતુ શિક્ષણ દેશની ભાવિ પેઢીના નિર્માણની દિશા નક્કી કરે છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુ-શિષ્યના સંબંધને મહત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય શિક્ષા પદ્ધતિમાં ઋષિમુનિઓના જ્ઞાન અને અનુભવ-ઉપદેશથી શિષ્યનું શ્રેષ્ઠ ઘડતર થતું હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન-IITE અને નેશનલ કાઉન્સિલ ઑફ ટીચર એજ્યુકેશન-NCTEનાં સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષા નીતિ-2020 ઉપર યોજાયેલી ઓપન હાઉસ ચર્ચાનું રાજ્યપાલએ ઉદ્દઘાટન કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું હતું […]

નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત

લોકસભામાં કેન્દ્ર સરકારે એક પ્રશ્નનો આપ્યો જવાબ રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાદેશિક ભાષાઓ-બોલીઓનો અમલ કરી શકશે શિક્ષણ એ સંયુક્તયાદીનો વિષયઃ શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી દિલ્હીઃ દેશમાં શિક્ષણના સ્તરમાં સુધારો આવે તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય આહાર મળી રહે તે દિશામાં પણ સરકાર દ્વારા […]

શિક્ષણને લઈને ગંભીર સમાચાર,દેશમાં એક લાખ શાળાને માત્ર એક શિક્ષક ચલાવે છે

દેશમાં 11 લાખ શિક્ષકોની જરૂર 1 લાખ શાળા માત્ર 1 શિક્ષકથી ચાલે છે બાળકોના ભણતર પર સંકટ કોરોના મહામારીના સમય પછી પણ ભણતરને લઈને વિદ્યાર્થીઓ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થી ગામડામાં રહેનારાની સ્થિતિ એવી છે કે તેઓ ટેક્નોલોજીની અસુવિધાને કારણે ભણી શકતા નથી. ત્યારે આમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)નો […]

કોમર્સ ભણ્યા પછી પણ કારકિર્દીના છે અનેક વિકલ્પ, ચિંતા કરવાની જરૂર નથી

કોમર્સ પછી આ ક્ષેત્રમાં બનાવી શકાય છે કેરિયર CA અને CS સિવાય પણ છે અનેક વિકલ્પ વાંચો તેના વિશે વધારે જાણકારી ધોરણ 10 પૂર્ણ થતા જ મોટા ભાગના વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગતી હોય છે કે તેઓ કોમર્સ ભણીને શું કરશે, અને સાયન્સ ભણવાનું વધારે મુશ્કેલ પડી જતું હોય છે. આવામાં જે વિદ્યાર્થીઓ કોમર્સ લાઈનમાં ભણવાનું […]

બાળકોના ભણતરને લઈને યુનિસેફનું નિવેદન,કહ્યું મહામારીના કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર છે

યુનિસેફનું બાળકોના ભણતરને લઈને મહત્વનું નિવેદન કહ્યું કોરોનાને કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર કોરોનામાં શિક્ષણ ક્ષેત્રને ભારે નુક્સાન દિલ્હી :કોરોનાવાયરસ મહામારીના કારણે વિશ્વના અનેક દેશોમાં સ્કૂલ અને કોલેજોને બંધ રાખવામાં આવી હતી. કોરોનાવાયરસનું સંક્રમણ સૌથી ખતરનાક સીમા પર હતું અને તેના કારણે શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે આ બાબતે […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા હસ્તાક્ષર,સૈનિકોને મળશે વધુ શિક્ષણ

કાશ્મીરમાં સેનાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા સૈનિકોને વધારે મળશે શિક્ષણ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા એમઓયુ સાઈન શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહે તે માટે કાશ્મીર યુનિવર્સિટી સાથે હસ્તાક્ષર કર્યા છે. હવે તેનાથી સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહેશે. “એમઓયુમાં જણાવ્યા મુજબ, કાશ્મીરમાં તૈનાત ભારતીય સૈનિકો કાશ્મીર યુનિવર્સિટી, ડિરેક્ટોરેટ ઑફ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code