1. Home
  2. Tag "eid"

નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ બુધવારે ઇદ-અલ-ફિત્રના અવસર પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ, સરકાર અને ટાપુ રાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે બંને રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ” જેમ આપણે પરંપરાગત ઉત્સાહ સાથે ઈદ અલ-ફિત્રની ઉજવણી કરીએ છીએ, વિશ્વભરના લોકોને કરુણા, ભાઈચારો […]

ઈદની સેવઈ બનશે સૌથી અલગ અને સ્વાદિષ્ટ, સરળ રેસિપી અપનાવો

ઈદની સેવઈથી ઘણા પ્રકારની વાનગી બને છે, જેમ કે સેવઈની ખીર, વર્મીસીલીની જરદી અને દૂધની વર્મીસીલી. ઈદ વર્મીસેલીમાં કિમામી વર્મીસેલી પણ ખૂબ જ લોકપ્રિય છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. આ વખતે ઈદના અવસર પર તમે ઘરે કિમામી સેવઈ બનાવી રહ્યા છો, તો તમે આપેલી પદ્ધતિનો ઉપયોગ કરીને સેવઈનો સ્વાદ વધુ વધારી શકો છો. […]

પીએમ મોદીએ દેશવાસીઓને અક્ષય તૃતીયા અને ઈદ-ઉલ ફિત્રની પાઠવી શુભેચ્છાઓ

પીએમ મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવી અક્ષય તૃતીયાની પણ દેશવાસીઓને શુભકામના આપી દિલ્હીઃ- દેશભરમાં આજે ઈદ ઉલ ફિત્રના તહેવારની ઉજવણ ીકરવામાં આવી રહી છએ તો સાથે જ આજે અક્ષય તૃતીયાનો પણ તહેવાર છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશવાસીઓને અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી હતી, જે નવી વસ્તુઓની શરૂઆત કરવા અને ખરીદી કરવા માટે શુભ દિવસ માનવામાં […]

ઈદના કારણે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજવામાં આવશે નહીં

દિલ્હી : ઈદના કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની નહીં યોજાય અને તે રાજપત્રિત રજા રહેશે. શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી. ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહ એ એક લશ્કરી પરંપરા છે જે દર અઠવાડિયે રાષ્ટ્રપતિના અંગરક્ષકોના નવા જૂથને કાર્યભાર સંભાળવા સક્ષમ બનાવવા માટે યોજવામાં આવે છે. “ઈદ-ઉલ-ફિત્રના […]

બકરી ઈદ પર પશુઓની હત્યાને લઈને આ રાજ્યમાં સરકારની કડક સૂચના જાહેર

દિસપુર: બકરીઈદ પર દર વર્ષે હજારોની સંખ્યામાં બકરી અને અન્ય જાનવરોની હત્યા થઈ જાય છે. ધાર્મિક આસ્થાના નામ પર થતી હત્યાને લઈને આસામમાં સરકાર દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. આસામમાં સરકાર ગેરકાયદે હત્યા અને બલિદાનને રોકવા સંબંધમાં ભારતીય પશુ કલ્યાણ બોર્ડને SOPનું પાલન કરવા માટે આદેશ આપ્યા છે. તેમાં જાનવરો અને જાનવરોના નિયમોનું ઉલ્લંઘન […]

દેશભરમાં આજે ઈદની ઉજવણી: પીએમ મોદીએ લોકોને પાઠવી શુભકામના

આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા લોકોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા દિલ્હી:ભારતમાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.રવિવારે દિલ્હી સહિત દેશના કોઈપણ ભાગમાં ઈદનો ચાંદ ન દેખાયો ત્યારે મંગળવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે,ઈદ-ઉલ-ફિત્રની ખૂબ ખૂબ […]

અમદાવાદમાં ઈદના તહેવારોમાં કોઈ બનાવ ન બને તે માટે શહેર પોલીસ એક્શન મોડમાં

અમદાવાદઃ રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિપૂર્વક થાય તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવે છે. જેમાં ફૂટ પેટ્રોલિંગથી લઈને આકાશી ડ્રોન દ્વારા નજર રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે. આ સમગ્ર તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આઈજી લઈને સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ […]

દેશભરમાં ઉજવવામાં આવી રહી છે ઈદ, કોરોનાના કારણે લોકો ઘરમાં પઢી રહ્યા છે નમાજ

દેશમાં આજે ઈદની ઉજવણીનો માહોલ લોકો ઘરમાં પઢી રહ્યા છે નમાજ કોરોનાને પગલે મોટા રાજ્યોમાં લોકડાઉન દિલ્લી: દેશમાં ઈદના તહેવારની ઉજવણી ચાલી રહી છે. લોકો દ્વારા દર વર્ષ ઈદની ઉજવણી પર એક સાથે નમાજ પઢવામાં આવતી હોય છે ત્યારે આ વખતે મુસ્લિમ લોકો ઈદની ઉજવણી ઘરમાં રહીને જ કરી રહ્યા છે. કારણ છે કે કોરોનામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code