1. Home
  2. Tag "ELECTION COMMISSION"

મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચના ફ્લાઈંગ સ્કવોડે અમિત શાહના હેલિકોપટરની તપાસ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના હિંગોલીમાં ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની તલાશીનો મામલો સામે આવ્યો છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે અમિત શાહની બેગ અને હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. આ પહેલા લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન પણ શાહના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. આયોગે બિહારના કટિહારમાં આ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે 12 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની બીજી વખત […]

મહારાષ્ટ્ર-ઝારખંડમાંથી ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં 338 કરોડની મતા જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં નાણા અને દારૂની હેરાફેરીને અટકાવવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન બંને રાજ્યમાંથી ચૂંટણીપંચ દ્વારા રૂ. 338 કરોડની વધુની મતા જપ્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી […]

ઝારખંડમાં ચૂંટણી: ચૂંટણીપંચે અત્યાર સુધીમાં 3.15 કરોડની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરી

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી ત્રણ કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે જણાવ્યું કે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. પંચની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણીના સમયગાળા દરમિયાન વ્યક્તિઓને 50,000 રૂપિયા સુધી લઈ જવાની છૂટ […]

કોંગ્રેસે અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહારાષ્ટ્રમાં સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ ચૂંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંને રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો પણ રણનીતિ તૈયાર કરવાની કામગીરી આરંભી દીધી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં સિનિયર નેતા અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહત્વની જવાબદારી સોંપી છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 2.06 કરોડ મતદારાઓ મતાધિકારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. અહીં 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 18 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જ્યારે નામાંકન 25 […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની વાવ બેઠક ઉપર 13 નવેમ્બરે મતદાન યોજાશે

ગેનીબેન લોકસભા ચૂંટણી જીતતા બેઠક ખાલી પડી હતી 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે નવી દિલ્હીઃ ગુજરાત બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. વાવની પેટા ચુંટણી ઝારખંડ વિધાસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન સાથે 13 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે તેનુ પરિણામ મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો સાથે […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર

મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે અન્ય બે રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મહરાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં […]

જમ્મુ-કાશ્મીરમાં આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન

7 જિલ્લાની 40 બેઠકો પર થશે મતદાન મતદાનને લઈને ચૂંટણીપંચે તૈયારીઓ પૂર્ણ કરી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 40 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે, જેમાંથી 16 કાશ્મીર ઘાટીમાં અને 24 જમ્મુમાં છે. આ વિધાનસભા મતવિસ્તારો સાત જિલ્લાઓમાં ફેલાયેલા છે, કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, ઉધમપુર, કઠુઆ, સાંબા અને […]

જમ્મુ-કાશ્મીરઃ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને નડ્યો અકસ્માત, 2ના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. દરમિયાન રિયાસી વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં બે કર્મચારીઓના મોત થયાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં રિયાસીમાં ચૂંટણી […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડશેઃ કુમારી સેલજા

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નકારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી 1 ઓક્ટોબરે યોજાશે નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું છે કે, તેમની પાર્ટી પોતાનામાં મજબૂત છે અને તે પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code