1. Home
  2. Tag "Election"

ભાજપના વરુણ ગાંધીને કૉંગ્રેસમાં આવવાની ઓફર, અધીર રંજને કહ્યુ- ગાંધી પરિવારમાંથી હોવાને કારણે મળી નહીં ટિકિટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાંથી પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાય છે. પાર્ટીએ તેમના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસા ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે […]

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો, 6 બળવાખોર અને 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં સામેલ

શિમલા: કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં મોટો આંચકો લાગ્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે અયોગ્ય ઠેરવવામાં આવેલા 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમની સાથે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે. હિમાચલ પ્રદેશમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઘણાં પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. તેવામાં હવે કોંગ્રેસના […]

વરુણ ગાંધી માટે માતા મેનકા ગાંધી કરશે ત્યાગ!

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની પીલીભીત, સહારનપુર અને મુરાદાબાદની બેઠકો પર પહેલા જ તબક્કામાં વોટિંગ થવાનું છે. તેમ છતાં હજી સુધી આ મહત્વની બેઠકો પર અત્યરા સુધી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ઘોષણા કરી નથી તેમાં સૌથી મહત્વની અને ચર્ચિત બેઠક પીલીભીતની છે. આ બેઠક પરથી સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધી સાંસદ છે. તેમને લઈને અત્યાર સુધી સ્થિતિ […]

2013 પછી કોંગ્રેસ 52 ચૂંટણી હારી, 12 પૂર્વ સીએમ સહીત 47 મોટા નેતાઓએ પાર્ટી છોડી

ભોપાલ: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાને ભોપાલમાં કોંગ્રેસને નિશાને લીધી. એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજસિંહ ચૌહાને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વ પર નિશાન સાધ્યુ. વિદિશા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવરાજે રાહુલ ગાંધીના નેતૃત્વ દરમિયાન કોંગ્રેસ છોડનારા પૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓની યાદી જાહેર કરી છે તેની સાથે 2013થી જ અત્યાર સુધીમાં કોંગ્રેસે […]

ભાજપ સાથે સીધી ટક્કરવાળી બેઠકો પર INDIA ગઠબંધનની રાહ આસાન નથી, જાણો ક્યાં રાજ્યની કેવી છે સ્થિતિ?

નવી દિલ્હી: દેશમાં ઘણી એવી બેઠકો છે, જેના પર કોંગ્રેસ અને ભાજપનો સીધો મુકાબલો થવાનો છે. ગત બે લોકસભા ચૂંટણીમાં વિપક્ષને આ બેઠકો પર ભાજપની સામે શિકસ્ત મળી છે. આ વખતે કોંગ્રેસ ગઠબંધનની કોશિશ છે કે મુકાબલો ભલે સીધો થાય, પરંતુ ઉમેદવારોને તમામ સહયોગી પક્ષોનો પુરો સહયોગ મળે. ઉમેદવારોની પસંદગીમાં પણ આવી રણનીતિ અપનાવાય રહી […]

એક તીરથી બે નિશાન! કર્ણાટકની આ બે બેઠકોથી ચૂંટણી અભિયાન શા માટે શરૂ કરી રહ્યા છે પીએમ મોદી?

નવી દિલ્હી : 16 માર્ચે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવ લોકસભા ચૂંટણી 2024નો આગાજ થશે. તેની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલબુર્ગી અને શિમોગા બેઠક પરથી […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થાય કે નહીં, સુપ્રીમ કોર્ટ 15 માર્ચે કરશે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા પર સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે મામલા પર સુનાવણી માટે 15 માર્ચની તારીખ નક્કી કરી છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચમાં ખાલી પડેલી ચૂંટણી કમિશનરની બે જગ્યાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બેઠક યોજાવાની છે. સુપ્રીમ કોર્ટે […]

યુપીની બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાવત ચૂંટણી નહીં લડે, વાયરલ વીડિયો બાદ લીધો નિર્ણય

લખનૌ: ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે, તેની એફઆઈઆર મેં નોંધાવી છે. […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code