1. Home
  2. Tag "Elections"

ચૂંટણી પહેલા પાકિસ્તાન પર બેવડો પ્રહારઃ ઘઉંના વધતા ભાવ અને વીજ કાપથી હાહાકાર, લોકો રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે સતત વધી રહી છે. દરમિયાન ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં લોકો પ્રાથમિક સુવિધાઓના મામલે ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે. સબસિટીવાળા ઘઉંના દરમાં વૃદ્ધિ અને 22 કલાક વિજળી કાપ સામે ગિલગિટમાં પ્રદર્શન ચાલું છે. બધા જિલ્લાઓમાં જનજીવન ઠપ થઈ ગયું હતુ, આ દરમિયાન બધી દુકાનો […]

ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતનારા ભાજપના 10 સાંસદોએ આપ્યા રાજીનામા

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રી સહિત અનેક સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી 12 સાંસદોએ જીત નોંધાવી હતી. દરમિયાન 10 સાંસદોએ આજે સંસદીય સભ્યપદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. આગામી દિવસોમાં બે સાંસદો રાજીનામું આપશે. રિપોર્ટ્સ અનુસાર, બે સાંસદો બાલક નાથ અને રેણુકા સિંહે હજુ સુધી તેમના સાંસદ પદ […]

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા તબક્કામાં પીએમ મોદી ડુંગરપુરમાં રેલીને કરી રહ્યા છે સંબોધિત

દિલ્હી: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા રાઉન્ડમાં પીએમ મોદી આજે ડુંગરપુરમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. જ્યાં પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે હવે કોંગ્રેસ રાજસ્થાનમાં ક્યારેય સત્તામાં નહીં આવે. રાજસ્થાનમાં ગેહલોતની સરકાર નહીં આવે, સ્કેમર્સનો પસંદગીપૂર્વક સફાયો કરવામાં આવશે. કોંગ્રેસનું કાળું સત્ય લાલ ડાયરીમાં છે. રાજસ્થાનમાં બાળકોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.આવી સ્થિતિમાં રાજસ્થાન […]

પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોને લઈને ચાલતી અટકળોનો અંત, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દેશમાં સામાન્ય ચૂંટણી 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે. આવી સ્થિતિમાં ચૂંટણીને લઈને મહિનાઓથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાકિસ્તાન ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતિએ કહ્યું કે, મતવિસ્તારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ કામ 29મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી ચૂંટણીનો […]

જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ સમયે ચૂંટણી માટે તૈયાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી રજુઆત

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો રાજ્યનો દરજ્જો ક્યારે પુનઃસ્થાપિત થશે અને ચૂંટણી ક્યારે યોજાશે? આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ સમયે ચૂંટણી થઈ શકે છે. નિર્ણય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી એકમ પર નિર્ભર […]

નીતિન ગડકરીએ 2024ની ચૂંટણીને લઈને કરી આ ભવિષ્યવાણી

2024 માં લોકસભાની ચૂંટણી યોજાશે  નીતિન ગડકરીએ કરી આગાહી  2024 માં ભાજપની થશે જીત  દિલ્હી : આગામી 2024 ની લોકસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે રાજકીય બાબતોમાં નિખાલસતા માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2024ની લોકસભા ચૂંટણીની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર 2024માં પહેલા કરતા વધુ સીટો સાથે પરત […]

2024 ની ચૂંટણી પહેલા PM મોદી એક્શનમાં,મંત્રીઓને આપ્યો ‘મંત્ર’

દિલ્હી : કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂરા થવા સાથે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, આગામી ચૂંટણી વંચિતોને ધ્યાનમાં રાખીને થશે, તેથી તમારા મંત્રાલયની નીતિઓ તેમના હેઠળ બનાવો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન […]

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના 3 સભ્યોની મુદત આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થશે, જેથી ઓગસ્ટ મહિનામાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરશે. રાજ્યસભાની 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના રાજ્યસભાની ચૂંટણીને લઇને જે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા […]

પીએમ મોદીના નેતૃત્વમાં 2024ની ચૂંટણીમાં ભાજપને 350થી વધુ બેઠકો મળશેઃ જાવડેકર

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સભ્ય પ્રકાશ જાવડેકરે શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 350થી વધુ બેઠકો મેળવશે અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની સંયુક્ત સંખ્યા 400 થી વધુ હશે. તેમણે મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને મીડિયાને સંબોધતા કહ્યું કે આ સરકારે ભારતને […]

કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ,દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત

કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત દિલ્હી : કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો છે. 10મીએ મતદાન થવાનું છે અને 13મીએ પરિણામ આવશે. હવે આ જાહેરાત બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી કર્ણાટકની દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code