ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને નજીવું વેતન ચૂકવીને કરાતું શોષણ: કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું સરકાર દ્વારા જ અપુરતું વેતન આપીને શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો દૈનિક પગાર માત્ર 48 રૂપિયા, જ્યારે રસોઈયાને દૈનિક 16 રૂ. જેટલું વેતન (જ્યાં સંખ્યા ઓછી હોય ત્યાં) મળી […]