1. Home
  2. Tag "employees"

ગાંધીનગરઃ સ્વર્ણિમ ગુજરાત ક્રિકેટ લીગ 2.0 નો પ્રારંભ, વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ મેચ યોજાશે

અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 નો પ્રારંભ કરાવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરણાથી બીજી વખત યોજાઈ રહેલી આ લીગ 17થી 20 માર્ચ સુધી ચાલશે. જેમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ દિવસે બનાસ ટીમ અધ્યક્ષ શંકર ચૌધરી ઇલેવન તરીકે અને નર્મદા ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ […]

અમેરિકાઃ USAIDના 1600 કર્મચારીઓને કાઢી મૂકવાનો અને અન્યને રજા પર મોકલવાનો નિર્ણય

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 1,600 થી વધુ કર્મચારીઓને બરતરફ કરવાની જાહેરાત કરી છે. આ સાથે વધારાના કર્મચારીઓને પેઇડ વહીવટી રજા પર મોકલવામાં આવ્યા હતા. આ પગલાની પુષ્ટિ એડમિનિસ્ટ્રેટરના કાર્યાલય દ્વારા USAID કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશાવ્યવહાર દ્વારા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક કાનૂની પડકારો બાદ આ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં તમામ કર્મચારીઓની હાજરી 12.30 સુધીમાં ભરાશે

કર્મચારીઓ અને અધિકારીઓએ સમયસર કચેરીમાં આવવું પડશે મંજુરી વિના રજા પર રહેશે તો કાર્યવાહી કરાશે તમામ અધિકારીઓએ તેના તાબાના કર્માચારીઓનો હાજર રિપોર્ટ આપવો પડશે અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર ફરજ પર આવતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર અને નિયમિત નોકરી ન કરતા હોવાના કારણે પ્રજાકીય કામો ઉપર અસર થતાં […]

નક્લી એન્કાઉન્ટર કેસમાં જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે શું લેવાય છે કાર્યવાહી?

મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય શોષણના આરોપી અક્ષય શિંદેનું ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ પછી, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપવામાં આવ્યો, અને હવે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે આ માટે પાંચ પોલીસકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે. પણ આ પહેલો કિસ્સો નથી. […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ એક જ જગ્યા પર 3 વર્ષથી વધુ રહી શકશે નહીં

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ જ કર્યો ઠરાવ હવે 3 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરાશે બદલીઓ માટે હવે કોઈની યે ભલામણ ચાલશે નહીં અમદાવાદઃ મ્યુનિ,કોર્પોરેશનમાં ઘણાબધા કર્મચારીઓ અને અધિકારીઓ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તાજેતરમાં એએમસીમાં  સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી કૌભાંડમાં મ્યુનિના જ કર્મચારીની […]

ગુજરાત સરકારના 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

કર્મચારીઓને 5 મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે ચુકવાશે, 1લી જુલાઈથી મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે, 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને પોન્શનરોને લાભ મળશે ગાંધીનગરઃ  ગુજરાત સરકારે તેના છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરપતા  કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ […]

ગુજરાત સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી મર્યાદામાં 25 ટકાનો વધારો

તા. 1લી જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ લાભ મળશે, રૂપિયા 20 લાખની મર્યાદા વધારી  હવે 25 લાખ, નાણા વિભાગ દ્વારા હવે ઠરાવ કરાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 […]

હર ઘર તિરંગા અભિયાનમાં અંબાજી એસટી ડેપોના કર્મચારીઓ, પ્રવાસીઓ જોડાયાં

અંબાજીઃ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં હર ઘર તિરંગા  અંતર્ગત કાર્યક્રમોનું યોજાય રહ્યા છે. જેમાં અંબાજી એસ ટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસ.ટી.અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઊજવણી કરવામાં આવી હતી. […]

ગુજરાતના 107 નગરપાલિકાઓની આર્થિક હાલક કફોડી, છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવી શકી નથી

ગાંધીનગરઃ રાજ્યની 107 નગરપાલિકાના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી. તમામ નગરપાલિકાઓની હાલત કફોડી બની છે, બાકી ટેક્સની રિકવરી થઈ શક્તી નથી. અને રોજબરોજના ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય તો જ કર્મચારીઓના પગારો થઈ શકે તેમ છે. નગરપાલિકાના સત્તાધિશોએ ત્વરિત ગ્રાન્ટ ફાળવવાની રાજ્ય સરકારને […]

કેન્દ્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને શંકાસ્પદ ઈમેલ મળતા તંત્ર દોડતું થયું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને એક શંકાસ્પદ ઈમેલ મળ્યા હતા, જે બાદ તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ આ મામલે તપાસની માંગ કરી હતી. વિવિધ મંત્રાલયોમાં કામ કરતા સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ (CSS) અધિકારીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં, તેઓને તેમના સત્તાવાર મેઈલ એકાઉન્ટ્સ રદ કરવામાં આવ્યા નથી તેની ખાતરી કરવા માટે એક લિંક પર ક્લિક કરવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code