1. Home
  2. Tag "employment"

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા સરકારે રૂ. 14 હજાર કરોડના MOU કર્યા, 28585 રોજગારી ઉભી થશે

અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે જેની હાલ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમિટમાં અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે. જો કે, સમિટ પહેલા સરકારે 14 હજાર કરોડના એમઓયુ કર્યાં હતા. જેથી ગામી દિવસોમાં 28 હજારથી વધારે રોજગારીની તકો ઉભી થશે. વાઈબ્રન્ટ સમિટ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. તેમજ વિવિધ ઉદ્યોગકારો […]

દેશમાં રોજગારીનું ચિત્ર સુધર્યું, સપ્ટેમ્બરમાં 15.41 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી સપ્ટેમ્બરમાં EPFO સાથે 15.41 લાખ સભ્યો જોડાયા જે ઓગસ્ટ 2021 કરતા 13 ટકા વધુ છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં ધંધા-વેપાર ઠપ્પ થઇ ગયા હોવાને કારણે અનેક જગ્યાએ કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને બેરોજગારી પણ વધી હતી. જો કે હવે કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થતા દેશમાં ફરીથી રોજગારી વધી […]

જિલ્લા-તાલુકાઓમાં વધારે ઉદ્યોગો સ્થપાય તો રોજગારીની સાથે વિકાસ પણ થશેઃ રાજ્ય ઉદ્યોગમંત્રી

અમદાવાદઃ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ(MSME) કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરાશે તેમ ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે […]

સિંગલ યુઝ પ્લાસ્ટીક પોલીસી અંતર્ગત 75 માઈક્રોનના નિયમથી અનેક લોકોની રોજગારીને અસર થશે

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી અંતર્ગત 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર સપ્ટેમ્બરથી પ્રતિબંધ આવી રહ્યો છે. આ નીતિ અમલી બનશે તો બજારમાંથી પાણી અને આઈસક્રીમના પ્લાસ્ટિકના કપ, ચોકલેટ રેપર તેમજ નાસ્તા-ભોજન પ્રસંગે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ડિશો-ચમચીઓ બજારમાંથી ગાયબ થઈ જશે. ગુજરાતમાં  આવા અંદાજે 3500 નાના ઉત્પાદકો છે અને તેમને કામ ચાલુ રાખવા માટે પોતાના […]

ઓટોમેશન ટેક્નોલોજી આઈટી કંપનીઓમાં 30 લાખ રોજગારીને કરશે અસર, 1 રોબોટ 10 કર્મચારીઓનું કરશે કામ

દિલ્હીઃ દેશમાં કોરોના સંકટને કારણે દરેક સેક્ટમાં ભારે આડઅસર થી છે. કોરોના મહામારી વચ્ચે અનેક કંપનીઓ અને વ્યવસાયને તાળા લાગ્યાં છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. હવે આધુનિક ટેકનોલો અનેક લોકોની રોજગારી છીનવી લેશે. ઓટોમેશનને અપનાવી રહેલી આઈટી કંપનીઓમાં 2022 સુધીમાં 30 લાખ રોજગારી ખતમ થવાની શકયતા છે.  કંપનીઓ 10 કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન ટેક્નોલોજી […]

કચ્છના માંડવીનો બીચ કોરોનાને લીધે બન્યો સુમસામઃ સ્થાનિક લોકોએ ગુમાવી રોજગારી

ભૂજઃ કચ્છનો માંડવી બીચ સહેલાણીઓ માટે આકર્ષનું કેન્દ્ર છે. જિલ્લા અને બહારથી પણ અનેક લોકો બીચની મોજ મહાણવા આવે છે. તેના લીધે સ્થાનિક લોકોને પણ સારીએવી રોજગારી મળે છે. પણ કોરોનાના લીધે પ્રવાસીઓ બીચની મુલાકાતે આવવાનું ટાળી રહ્યા છે. તેના લીધે બીચ સુનકાર બની ગયો છે. તેથી સ્થાનિક રોજગારી પર અસર પડી છે. કચ્છના લોકો […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મદદથી એક વર્ષમાં 1.83 લાખ રોજગારી ઉભી થઈ

અમદાવાદઃ ગુજરાતમાં મૂડીરોકાણ માટે દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ એકમો સ્થાપવા માટે સરકાર સાથે એમઓયુ કરવામાં આવે છે. 2019માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં કુલ 20,90,339 સૂચિત રોજગારી ઊભી થવાનો અંદાજ હતો. તે પૈકી 31મી ડિસેમ્બર 2020 સુધીમાં 11596 પ્રોજેક્ટસમાં 1,83,487 રોજગારી ઊભી થઇ છે. ગુજરાત […]

ગુજરાતમાં લગભગ 4.12 લાખ યુવાનો બેરોજગાર, શિક્ષિત બેરોજગારોનુ પ્રમાણ વધુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસને કારણે કરોડોનું મૂડી રોકાણ ઉભુ થયું છે. જેનાથી રોજગારીની નવી તકો ઉભી થઈ હોવાના દાવા કરવામાં આવે છે. જો કે, હાલ રાજ્યમાં લગભગ 4.12 લાખ જેટલા યુવાનો બેરોજગાર હોવાનું સામે આવ્યું છે. જેની સામે બે વર્ષમાં 1777 યુવાનોને સરકારી નોકરી મળી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ સહિત રાજ્યના […]

ગુજરાતમાં ખાનગી ક્ષેત્રે પાંચ વર્ષમાં 20 લાખ રોજગારી ઉભી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે, આગામી પાંચ વર્ષના સમયગાળામાં ખાનગી ક્ષેત્રે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવાની સરકારે જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓમાં બે લાખ યુવાનોની ભરતી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિવિધ ખેડૂત, […]

કોરોનાને કારણે રોજગારીને અસર, વિદેશથી 8 લાખથી વધારે લોકો કેરળ ફર્યા પરત

દિલ્હીઃ કોરોના મહામારીની અસર સમગ્ર દુનિયામાં લોકોના આરોગ્યની સાથે સામાજીક જીવન ઉપર પણ પડી છે. દરમિયાન કેરમાં ગત મે 2020થી અત્યાર સુધીમાં 8.43 લાખ લોકો કેરળ પરત ફર્યાં છે. જે પૈકી 5.52 લાખની નોકરી જતી રહેતા તેઓ પરત વતન ફર્યા હોવાનું સામે આવ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં બેરોજગારી ઉભી થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code