1. Home
  2. Tag "employment"

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 2.0નું પહેલુ બજેટ, રોજગારીને વિશેષ મહત્વ અપાયું

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે બજેટ રજૂ કર્યું હતું. યોગી સરકાર 2.0નું આ પહેલું બજેટ હતું, જે રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્નાએ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકારે યુપીમાં યુવાનોના રોજગાર પર વિશેષ ધ્યાન આપ્યું છે. જેમાં જણાવાયું હતું કે, રાજ્યમાં ખાનગી રોકાણ દ્વારા 1.81 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. તેમને ખાનગી […]

કોરોનાને પગલે ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની માંગમાં વધારો, મનરેગા હેઠળ 94994 કરોડનો ખર્ચ

નવી દિલ્હીઃ કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો તેમના ગામ પરત ફર્યા હતા. રોગચાળા પહેલાના સમયગાળાની તુલનામાં, લોકડાઉન પછી મનરેગા હેઠળ રોજગારમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાર રાજ્યોમાં રોજગાર યોજના હેઠળ ખર્ચમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં મનરેગાનું બજેટ 73 હજાર કરોડ હતું. અત્યાર સુધીમાં રૂ. 94,994 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. […]

ધ્રાંગધ્રામાં આર્મીની મહિલાઓને રોજગારી મળે તે માટે પ્રોજેક્ટ શરૂ કરાયો

ધ્રાંગધ્રાઃ આર્મીના જવાનો દેશની રક્ષા કરવા માટે સરહદ પર ફરજ બજાવે છે. ત્યારે પરિવાર સાથે રહેતી મહિલાઓને રોજગારી મળે અને આર્થિક રીતે પગભર બને તે માટેનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ ધ્રાંગધ્રામાં શરૂ કરાયો છે. આર્મીના ઓફિસરો દ્વારા હેન્ડલુમની વસ્તુઓ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે કામગીરી પૂર્ણ કરવામા આવી છે. આ પ્રોજેક્ટથી આર્મી પરિવારની મહિલાઓ આત્મનિર્ભર બનીને […]

દેશમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 3 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું, ગુજરાત સહિત આ રાજ્યોમાં રોજગારી વધી

સપ્ટેમ્બર મહિનામાં દેશનું આર્થિક ચિત્ર સુધર્યું સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 3 કરોડ નોકરીઓનું સર્જન થયું ગુજરાત સહિત 3 રાજ્યોમાં સ્થિતિ સુધરી e દેશમાં કોવિડની બીજી લહેર દરમિયાન અનેક લોકોએ રોજગારી ગુમાવ્યા બાદ હવે ફરીથી રોજગારીમાં વધારો થયો છે. સરકાર દ્વારા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના રોજગારના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9 મોટા ક્ષેત્રોમાં કુલ 3.10 […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા સરકારે રૂ. 14 હજાર કરોડના MOU કર્યા, 28585 રોજગારી ઉભી થશે

અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે જેની હાલ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમિટમાં અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે. જો કે, સમિટ પહેલા સરકારે 14 હજાર કરોડના એમઓયુ કર્યાં હતા. જેથી ગામી દિવસોમાં 28 હજારથી વધારે રોજગારીની તકો ઉભી થશે. વાઈબ્રન્ટ સમિટ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. તેમજ વિવિધ ઉદ્યોગકારો […]

દેશમાં રોજગારીનું ચિત્ર સુધર્યું, સપ્ટેમ્બરમાં 15.41 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી સપ્ટેમ્બરમાં EPFO સાથે 15.41 લાખ સભ્યો જોડાયા જે ઓગસ્ટ 2021 કરતા 13 ટકા વધુ છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં ધંધા-વેપાર ઠપ્પ થઇ ગયા હોવાને કારણે અનેક જગ્યાએ કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને બેરોજગારી પણ વધી હતી. જો કે હવે કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થતા દેશમાં ફરીથી રોજગારી વધી […]

જિલ્લા-તાલુકાઓમાં વધારે ઉદ્યોગો સ્થપાય તો રોજગારીની સાથે વિકાસ પણ થશેઃ રાજ્ય ઉદ્યોગમંત્રી

અમદાવાદઃ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ(MSME) કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરાશે તેમ ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે […]

સિંગલ યુઝ પ્લાસ્ટીક પોલીસી અંતર્ગત 75 માઈક્રોનના નિયમથી અનેક લોકોની રોજગારીને અસર થશે

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી અંતર્ગત 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર સપ્ટેમ્બરથી પ્રતિબંધ આવી રહ્યો છે. આ નીતિ અમલી બનશે તો બજારમાંથી પાણી અને આઈસક્રીમના પ્લાસ્ટિકના કપ, ચોકલેટ રેપર તેમજ નાસ્તા-ભોજન પ્રસંગે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ડિશો-ચમચીઓ બજારમાંથી ગાયબ થઈ જશે. ગુજરાતમાં  આવા અંદાજે 3500 નાના ઉત્પાદકો છે અને તેમને કામ ચાલુ રાખવા માટે પોતાના […]

ઓટોમેશન ટેક્નોલોજી આઈટી કંપનીઓમાં 30 લાખ રોજગારીને કરશે અસર, 1 રોબોટ 10 કર્મચારીઓનું કરશે કામ

દિલ્હીઃ દેશમાં કોરોના સંકટને કારણે દરેક સેક્ટમાં ભારે આડઅસર થી છે. કોરોના મહામારી વચ્ચે અનેક કંપનીઓ અને વ્યવસાયને તાળા લાગ્યાં છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. હવે આધુનિક ટેકનોલો અનેક લોકોની રોજગારી છીનવી લેશે. ઓટોમેશનને અપનાવી રહેલી આઈટી કંપનીઓમાં 2022 સુધીમાં 30 લાખ રોજગારી ખતમ થવાની શકયતા છે.  કંપનીઓ 10 કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન ટેક્નોલોજી […]

કચ્છના માંડવીનો બીચ કોરોનાને લીધે બન્યો સુમસામઃ સ્થાનિક લોકોએ ગુમાવી રોજગારી

ભૂજઃ કચ્છનો માંડવી બીચ સહેલાણીઓ માટે આકર્ષનું કેન્દ્ર છે. જિલ્લા અને બહારથી પણ અનેક લોકો બીચની મોજ મહાણવા આવે છે. તેના લીધે સ્થાનિક લોકોને પણ સારીએવી રોજગારી મળે છે. પણ કોરોનાના લીધે પ્રવાસીઓ બીચની મુલાકાતે આવવાનું ટાળી રહ્યા છે. તેના લીધે બીચ સુનકાર બની ગયો છે. તેથી સ્થાનિક રોજગારી પર અસર પડી છે. કચ્છના લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code