1. Home
  2. Tag "Energy"

પર્યાવરણને થતા નુકસાન માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ ગ્લોબલ સાઉથ વૈશ્વિક પર્યાવરણીય નુકસાન માટે જવાબદાર નથી, પરંતુ તે વિકસિત દેશો દ્વારા થયું છે જેમણે ઓછા ખર્ચે ઉર્જાનો લાભ માણ્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) પાર્ટનરશિપ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ સમિટમાં ઇટાલિયન રિપબ્લિક, ઇઝરાયલ, ભૂતાન, […]

દિવસની શરૂઆત આ પીણાથી કરો, દિવસભર શરીરમાં રહેશે એનર્જી

છેલ્લા કેટલાક સમયથી કોફીનું ચલણ વધ્યું છે અને અનેક લોકોની સવાર કોફીથી શરૂ થાય છે. પરંતુ સવારે ઉઠીને સૌથી પહેલા કોફી પીવી એ ઘણા કારણોસર નુકસાનકારક હોઈ શકે છે. જેથી સવારે કોફીની જગ્યાએ ગ્રીન ટી, લીંબુ પાણી, હળદરવાળુ દૂધ અને નારિયલ પાણીથી શરૂઆત કરો. આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે. ગ્રીન ટી એ કેફીનનો હળવો સ્ત્રોત […]

આ શાકભાજી એનર્જીનું પાવરહાઉસ છે, તે ભયંકર રોગોનું જોખમ ઘટાડે છે

શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી આરોગ્યપ્રદ શાક કયું છે? જો તમે બ્રોકોલી અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અથવા કાલે વિશે વિચારી રહ્યાં છો, તો તમને જણાવી દઈએ કે વોટરક્રેસ આ ત્રણેય કરતાં અનેકગણી વધુ શક્તિશાળી શાકભાજી છે, જે મોટાભાગના ઘરોમાં જોવા મળતી નથી. હઠીલા રોગોનું જોખમ ઘટાડે છે: વોટરક્રેસ સૌથી આરોગ્યપ્રદ શાકભાજી છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ […]

PM મોદી અને ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર વચ્ચે ઊર્જા, AI, ક્લાઈમેટ ચેન્જ પર વાતચીત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વિયેનામાં ફેડરલ ચાન્સેલરી ખાતે ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બેઠકમાં એનર્જી, એઆઈ, ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ પહેલા પ્રધાનમંત્રીએ […]

નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ઝડપી પ્રગતિની સાથે, ભારત નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે

નવી દિલ્હીઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદિપ કુમાર દાસે નેધરલેન્ડના રોટરડેમમાં વર્લ્ડ એનર્જી કોંગ્રેસની 26મી આવૃત્તિમાં “ધ ન્યૂ ઈન્ટરડિપેન્ડન્સીઝ: ટ્રસ્ટ, સિક્યુરિટી એન્ડ ક્લાઈમેટ રેઝિલિયન્સ” પર પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન, IREDAના સીએમડીએ ઉર્જા સંક્રમણ તરફ ભારતની સફરની આંતરદૃષ્ટિ શેર કરી અને દેશમાં નવીનીકરણીય ઉર્જા અપનાવવા માટે […]

વર્લ્ડ એનર્જી કોંગ્રેસની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઉર્જા સુરક્ષા, ઍક્સેસ અને ટકાઉપણાની વિકસતી ઉર્જા ત્રિલમ્માને સંચાલિત કરવાના માર્ગોની ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ 24મી એપ્રિલ, 2024ના રોજ નેધરલેન્ડના રોટરડેમમાં ચાલી રહેલી વર્લ્ડ એનર્જી કોંગ્રેસની 26મી આવૃત્તિમાં મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગોળમેજી પરિષદમાં દુબઈમાં COP28 યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ કેવી રીતે ગેમ ચેન્જર હતી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મિનિસ્ટ્રીયલ રાઉન્ડ ટેબલે ઉર્જા નવીનતા અને સહયોગ અને વિકસતા ઉર્જા ત્રિલમ્મા ટ્રેડ-ઓફના સંચાલનમાં અસરો […]

પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અદાણી સોલારે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું!, 3,669 ઘરોમાં એક વર્ષ સુધી વપરાતી ઉર્જાની બચત થશે

પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અદાણી ગ્રુપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના હજીરામાં અદાણી સોલારે ટકાઉ ભવિષ્યની દિશામાં સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. તાજેતરમાં ગ્રુપની આંતરીક કંપની વિલ્મરમાં સૌરઉર્જા સંચાલિત પ્લાન્ટ લગાવી કાર્બન ફૂટપ્રીન્ટ ઘટાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌપ્રથમવાર એડવાન્સ રોબોટિક્સ ક્લીનીંગ સીસ્ટમથી સુસજ્જ સોલાર પાવર પ્લાન્ટ કંપનીના રૂફટોપ પર લગાવવામાં આવ્યા છે. નવા પ્લાન્ટથી પર્યાવરણના […]

અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા

ATLને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો અમદાવાદ, અદાણી ગ્રૂપની ભારતની સૌથી મોટી ખાનગી વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ની ટ્રાન્સમિશન શાખાએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0° માં એવોર્ડ વિજેતા બની છે. કંપનીને આ એવોર્ડ એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ […]

નવરાત્રીના ઉપવાસમાં આ લાડુ ખાવાનું ન ભૂલશો,આ રીતે બનાવી રાખશે તમારા શરીરમાં એનર્જી

ભગવાનની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને લોકો સમગ્ર દેશમાં ભગવાનની પૂજા કરતા હોય છે અને કેટલાક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે. આ દિવસોમાં એટલે કે નવરાત્રીના દિવસોમાં તો કરોડો લોકો ભગવાનની કૃપા વરસે તે માટે ઉપવાસ કરતા હોય છે અને ભગવાનની કૃપા તેમના પર વરસતી પણ હોય છે. આવામાં જો વાત કરવામાં આવે નવરાત્રીમાં […]

ગુજરાતના ઊર્જા વિભાગમાં ભરતીકાંડના આક્ષેપને પગલે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ગાંધીનગરઃ  ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code