મોરબીના ટંકારામાં પ્રવેશ દ્વાર ધડાકા સાથે તૂટી પડ્યો, સદનસિબે કોઈ જાનહાની નહીં
મોરબી : શહેરના ઝૂલતો પુલ દુર્ઘટનાને હજુ માંડ સવા મહિના જેટલો સમય વીત્યો છે અને લોકો હજુ એ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી. ત્યારે આજે ટંકારા પંથકમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં ઉગમણા નાકા પાસેથી ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. દુર્ઘટના પહેલા જ એક સ્કુલ બસ પસાર થઈ હતી. જો […]