શાળાઓએ શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી શિક્ષણ વિભાગના પોર્ટલ પર એન્ટ્રી કરવી પડશે
અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સમયાતંરે શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતાં હોય છે. તેની સામે નવા શિક્ષકોની નિમણૂકો માટે સમય લાગતો હોય છે. સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરતી હોય છે. અને જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી પડી હોય ત્યાં જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવતી હોય છે. પરંતુ શિક્ષણ વિભાગમાં સંકલનનો […]