ભારતીય ટેક્સટાઈલની નકારાત્મક પર્યાવરણીય અસરોને ઘટાડાશેઃ દર્શના જરદોશ
નવી દિલ્હીઃ કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, ટેક્સટાઈલ વેસ્ટ મટિરિયલનું રિસાઈકલિંગ અને પુનઃઉપયોગ એ ટેક્સટાઈલ ઉદ્યોગમાં ટકાઉપણું બનાવવા માટે એક અસરકારક પદ્ધતિ છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટલ પ્રોગ્રામ (UNEP)ના સહયોગથી સરકાર ભારતમાં ‘એન્હાન્સિંગ સર્ક્યુલારિટી એન્ડ સસ્ટેનેબિલિટી’ નામનો પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ટેક્સટાઈલ […]