નોકરીયાત વર્ગ આનંદો! કેન્દ્ર સરકાર તમારા હિસ્સાનું ઇપીએફ ચુકવશે
આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકારે કરી મહત્વની જાહેરાત ઑક્ટોબર પછી નોકરી જોઇન કરનારના ઇપીએફમાં સરકાર 12 ટકાનું યોગદાન આપશે સરકારના આ નિર્ણયથી નોકરીયાત વર્ગના પગારમાં 12 ટકાનો વધારો થશે નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકારે ઑક્ટોબર પછી કારકિર્દીની પ્રથમ નોકરી શરૂ કરનારા લોકો માટે મહત્વની જાહેરાત કરી છે. મોદી સરકારે […]