સુરતમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો, ઝાડા-ઊલટી, તાવથી 12 દિવસમાં 10ના મોત
દર્દીઓથી સિવિલ-સ્મિમેર હોસ્પિટલ ઊભરાઈ, ઓપીડીમાં પ્રતિદિન 10થી 12 ટકા વધુ નોંધાતા કેસ, વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો સુરતઃ શહેરમાં છેલ્લા 20 દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ સહિત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી […]