ગાંધીનગરના ચંદ્રાલા ગામમાં 25થી વધુ ગ્રામજનો રોગચાળામાં સપડાયા
ગામના 25થી વધુ લોકોને શંકાસ્પદ કમળા અસર, 6 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા, આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વેની કામગીરીનો પ્રારંભ ગાંધીનગરઃ જિલ્લાના ચંદ્રાલા ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળતા આરોગ્ય વિભાગ દોડી ગયું છે. દૂષિત પાણીના કારણે 25 થી વધુ દર્દીઓ શંકાસ્પદ કમળાના રોગચાળામાં સપડાયા છે. જે પૈકી છ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને ચન્દ્રાલા નજીકના આરોગ્ય […]