ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોના ઉપદ્રવથી ખેડુતો બન્યા ચિંતિત
ઊનાઃ ગીરસોમનાથના ઊના-ગીરગઢડા તાલુકામાં ખેડુતો સતત સંકટનો સામનો કરી રહ્યા છે. એક બાદ એક સંકટ સામે આવી રહ્યાં છે. તાઉતે વાવાઝોડા બાદ વીજસંકટ હવે મગફળીના તૈયાર પાકમાં મુંડા નામની ઈયળે તરખાટ મચાવ્યો છે. આ જીવાત મૂળમાંથી મગફળી સાથે ઊપરના છોડ પણ સફાચટ કરી રહી છે. જેથી પાક તેમજ ઉપરનો ઘાંસચારો પણ નહી બચાવી શકાય. ખેડુતોની […]