1. Home
  2. Tag "establishment"

ભારત અને ફિલિપાઇન્સના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ

નવી દિલ્હીઃ ‘ભારત-ફિલિપાઇન્સ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમય સમિટ’ દક્ષિણ ફિલિપાઇન્સના સેબુ સિટીમાં યોજાઈ હતી. આ કાર્યક્રમ ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન, તમિલ સંત અને કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. રાજદૂત હર્ષ કુમાર જૈને શનિવારે સેબુમાં ગુલ્લાસ કોલેજ ઓફ મેડિસિન (GCM) ખાતે તમિલ […]

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં “ત્રીજા લોન્ચ પેડ”ની સ્થાપનાને મંજૂરી મળી

કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં 3,985 કરોડ રૂપિયાના ખર્ચે ત્રીજું લોન્ચ પેડ સ્થાપવાને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ગુરુવારે આ મંજૂરી આપી છે. ભવિષ્યના ભારતીય માનવ અવકાશ ઉડાન મિશન માટે પ્રક્ષેપણ ક્ષમતા વધારવામાં આવશે ત્રીજા લોન્ચ પેડ પ્રોજેક્ટમાં ISROના આગામી પેઢીના લોન્ચ વાહનો માટે શ્રીહરિકોટા, […]

જમ્મુમાં નવા રેલવે ડિવિઝનની સ્થાપના થશે, નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ દિલ્હીથી કાશ્મીર સુધી સીધી ટ્રેન સેવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ભારત સરકાર જમ્મુમાં એક નવો રેલ્વે વિભાગ સ્થાપવાની તૈયારી કરી રહી છે. PM Modi એ 6 જાન્યુઆરીએ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આ પહેલથી ફિરોઝપુર ડિવિઝન પર જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ ક્ષેત્રની […]

ESICએ 10 નવી ESIC મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

નવી દિલ્હીઃ દેશમાં કર્મચારીઓના ઉત્થાન માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ વિવિધ સંસ્થા અથવા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો થયો છે. દરમિયાન દેશમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠલ 10 નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૌદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. ભારતનાં માનનીય પ્રધાનમંત્રીએ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હેઠળ […]

ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે iGOT લેબની સ્થાપના કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને મંત્રાલયને મંત્રાલયને સૂચના આપી છે કે,  મંત્રાલયની અંદર તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે આઇજીઓટી લેબ સ્થાપિત કરવામાં આવે. આ પહેલ મંત્રાલયના વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડરની વ્યાપક સમીક્ષા અને આઇજીઓટી પોર્ટલ પર કર્મચારીઓની ઓનબોર્ડિંગ સ્થિતિની વિસ્તૃત સમીક્ષાને અનુસરે છે. માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી સંજય જાજુ […]

ગુજરાતના GIFT સિટીમાં પેટા કંપની સ્થાપવા માટે RECને RBIની મંજૂરી

અમદાવાદઃ REC લિમિટેડને ગુજરાતનાં ગિફ્ટ સિટીમાં તેની પેટાકંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે. સરકારી માલિકીની REC લિમિટેડે કંપનીએ જણાવ્યું કે, તેને ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે.  આ એકમ REC માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે. આ ઉપરાંત દેશના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. […]

ગુજરાતમાં પાંચ મેગા આઈટીઆઈની સ્થાપના કરાશે

અમદાવાદ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે ઉદ્યોગ મંત્રીએ પીડિલાઈટ અને નોકિયા નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 5 મેગા આઈ.ટી.આઇ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે આઈ.ટી.આઈ કુબેરનગરના નવનિર્મિત બહુમાળી […]

ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપના માટે પસંદગી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એકશન પ્લાનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. આ એક્શન પ્લાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી મુખ્યત્વે પાંચ પ્રકારની કામગીરી કરવાની છે. તદઅનુસાર, યુનિવર્સિટી ભવનો-કોલેજોમાં સસ્ટેઇનેબલ કેમ્પસ અન્વયે સૌર ઊર્જાનો વપરાશ વધારવા સાથે ઊર્જા કાર્યક્ષમતા અને વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરાશે. એટલું જ નહિ, વેધર સ્ટેશનની સ્થાપના […]

કચ્છમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે: રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમ કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ ખાતેની […]

ઉત્તરપ્રદેશઃ ગણેશજીની મુર્તિની સ્થાપના કરનાર મુસ્લિમ મહિલા ભક્ત સામે મુફ્તીએ ફતવો જાહેર કર્યો

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ પરિવાર વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. અલીગઢમાં રૂબી આસિફ ખાન નામની મુસ્લિમ મહિલાએ ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી, જેથી તેમને મૌલાનાઓએ નિશાના બનાવ્યાં હતા. મુસ્લિમ મહિલાએ કહ્યું કે, તે હિંદુઓનો દરેક તહેવાર ઉજવે છે અને આગળ પણ મનાવશે. બીજી તરફ ફતવો જાહેર કરનાર મુફ્તી અરશદ ફારૂકીનું કહેવું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code