1. Home
  2. Tag "establishment"

ગુજરાતઃ ગણેશ મહોત્સવમાં સાર્વજનિક સ્થળો ઉપર વિધ્યનહર્તાની સ્થાપના થઈ શકશે

કોવિડ-19ને કારણે બે વર્ષથી નથી થઈ ઉજવણી રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય મૂર્તિની ઉંચાઈના નિયંત્રણો દૂર કરાયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે બે વર્ષથી મોટાભાગના તહેવાર અને મહોત્સવ યોજવામાં આવ્યાં ન હતા. જો કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા વિવિધ તહેવારો અને મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગણેશ મહોત્સવને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની […]

જમ્મુ અને કાશ્મીરમાં બે વર્ષમાં અનેક ડેરી એકમોની સ્થાપનાઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે PMની રેલીમાં ટેક્નૉલૉજી પ્રદર્શન સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરશે અને દેશભરમાં આજીવિકાના પ્રચંડ નવા રસ્તાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે, પરંતુ તે  જાગૃતિના અભાવે આ પ્રદેશમાં પૂરતું ધ્યાન પ્રાપ્ત કરી રહ્યાં નથી. ડૉ. જિતેન્દ્ર સિંહે આ રવિવારે રાષ્ટ્રવ્યાપી “પંચાયતી રાજ દિવસ”ની ઉજવણીની માટે પ્રધાનમંત્રીની જમ્મુની મુલાકાત […]

અદાણી યુનિવર્સિટીની સ્થાપનાને ગુજરાત વિધાનસભાની મંજૂરી

અમદાવાદ : વિદ્યાર્થીઓને ઉત્તમ અને સ્પર્ધાત્મક શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની તક પૂરી પાડવા માટે ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ઉત્સુક અદાણી ઉદ્યોગ સમૂહની દરખાસ્તને ગુજરાત વિધાનસભાએ ગુજરાત રાજય ખાનગી યુનિવર્સિટી કાનૂન ૨૦૦૯ હેઠળ સર્વાનુમતે પસાર કરેલા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક સાથે મંજૂરી મળી છે. અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારને દરખાસ્ત […]

માયાવતીના રસ્તે ચાલ્યાં લાલુ પ્રસાદ યાદવ, પાર્ટી કાર્યાલય બહાર 6 ટનની લાલટેનની કરાશે સ્થાપના

પટણાઃ ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં ઠેર-ઠેર બીએસપીના ચૂંટણી પ્રતિક હાથીની વિશાલ મૂર્તિઓ ઠેર-ઠેર મુકવામાં આવી હતી. હવે આ રસ્તા ઉપર બિહારમાં આરજેડી ચાલી રહી હોય તેમ લાગી રહી છે. આરજેટીના પાર્ટી કાર્યાલયની બહાર મોટી લાલટેનની સ્થાપના કરવામાં આવશે. રાજસ્થાનના 6 ટનના પથ્થરથી આ વિશાળ લાલટેન તૈયાર કરવામાં આવી છે. બિહારમાં પેટાચૂંટણીમાં આરજેડીમાં ભલે […]

જમ્મુ-કાશ્મીરઃ આતંતવાદી પ્રવૃતિ સહિતના ગંભીર બનાવોની તપાસ માટે SIAની સ્થાપના

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે ચરમપંથીઓ અને ઉગ્રવાદના સંબંધિત કેસની જલ્દી અને પ્રભાવશાળી તપાસ માટે નવી તપાસ એજન્સી સ્ટેટ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એસઆઈએ)ની સ્થાપના કરી છે. આ તપાસ એજન્સી અંગે સરકારે કહ્યું હતું કે, એસઆઈએ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી સહિતની અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે કોઓર્ડિનેટ કરવા માટેની નોડલ એજન્સી હશે. જમ્મુ-કાશ્મર પોલીસના સીઆઈડી વિંગના પ્રમુખ જ એસઆઈએના ડાપયરેક્ટર હશે. […]

અફોર્ડેબલ હાઉસિંગ માટે આધુનિક ટેકનોલોજી સબ-મિશનની સ્થાપનાઃ વિશ્વની 54 નવી ટેકનીકોને શોર્ટલિસ્ટ કરાઈ

અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત , વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મકાનોના ઝડપી અને ગુણવત્તાયુક્ત બાંધકામ માટે આધુનિક, નવીન અને હરિયાળી તકનીકો અને મકાન સામગ્રીને અપનાવવા માટે એક ટેકનોલોજી સબ-મિશનની સ્થાપના કરવામાં આવી છે. ટેકનોલોજી સબ-મિશન અંતર્ગત, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ વૈશ્વિક હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયાની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ વિશ્વભરની નવીન તકનીકોને ઓળખવા […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનોના ભંગાણ માટે સ્ક્રેપ યાર્ડની થશે સ્થાપના

ભાવનગર:  કોરોનાને લીધે અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને ફટકો પડ્યો છે. જિલ્લામાં બીજા કોઈ મોટા ઉદ્યોગ-ધંધા નથી ત્યારે અલંગનો શિપ બ્રેકિંગ અને તેના સંલગ્ન સ્ક્રેપ ઉદ્યોગને લીધે અનેક લોકોને રોજગારી મળી રહી છે. હાલ કોરોનાના કેમોમાં ઘટાડો થતા ફરીવાર અલંગ ઉદ્યોગમાં ઘીમી ગતિએ કામકાજ ચાલું થયું છે. જિલ્લામાં અલંગમાં  શિપબ્રેકિંગ અને રોલિંગ મિલોને કારણે દેશભરના સ્ટીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code