ગુજરાતમાં 23મી જુલાઈથી દર શનિવારે ધો.1થી 3ની પ્રથમ સત્રની સામાયિક કસોટી લેવાશે
ગાંધીનગરઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા મૂલ્યાંકનના હેતુસર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે સામયિક મૂલ્યાંકન કસોટીઓ યોજવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માં પ્રથમ સત્રમાં ધોરણ ત્રણથી આઠમાં કસોટી યોજાશે. જે મુજબ આગામી તારીખ 23 જુલાઈને શનિવારથી સામાયિક કસોટીઓ લેવાનો આરંભ થશે અને પછીથી સમયપત્રક મુજબ દર શનિવારે આ […]