ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન 23મા દિવસે યથાવત, રેલી પહેલા જ 50ની અટકાયત
પોલીસે માજી સૈનિકોને મહારેલી માટે પરમિશન ન આપી, ગાંધીનગરમાં પ્રવેશના રસ્તાઓ પર પોલીસે નાકાબંધી કરી, સચિવાલય જતા માર્ગો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ આર્મીમાં સેવા આપીને નિવૃત થયેલા માજી સૈનિકો સરકારી નોકરીમાં અનામત સહિત વિવિધ માગણીના ઉકેલ માટે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે છેલ્લા 23 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે […]