હિમાલયના શિખરો પરથી ચીનને આંખ દેખાડશે ભારત, અરુણાચલમાં કરશે મોટો યુદ્ધાભ્યાસ
જિનપિંગ આવશે ભારતની મુલાકાતે જિનપિંગની મુલાકાત વખતે અરુણાચલમાં યુદ્ધાભ્યાસ ભારતીય સેના દ્વારા અરુણાચલમાં થશે યુદ્ધાભ્યાસ નવી દિલ્હી: ભારતીય સેના ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી લગભગ 100 કિલોમીટરના અંતરે 14 હજાર ફૂટની ઊંચાઈ પર અત્યાર સુધીનો સૌથી વધુ સુનિયોજીત યુદ્ધાભ્યાસ શરૂ કરવા જઈ રહી છે. તેને હિમવિજય નામ આપવામાં આવ્યું છે. યુદ્ધાભ્યાસ 24 ઓક્ટોબર સુધી […]