સરકારે ધો. 12ની પરીક્ષા નહીં લેવોનો મોડો નિર્ણય કરીને વિદ્યાર્થીઓને તનાવમાં રાખ્યાઃ કોંગ્રેસ
અમદાવાદઃ ધોરણ-12 ની પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્ર પ્રભાવિત થયું હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ભારણના કારણે લાંબા સમયથી માનસિક તાણ અનુભવી રહ્યાં હતાં. રાજ્ય સરકાર […]


