ગુજરાતમાં ધોરણ 3થી 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષાની કરાઈ જાહેરાત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ધીમે-ધીમે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હાલ ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં […]


