1. Home
  2. Tag "Examination"

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. બોર્ડે ધો.10,12ની પરીક્ષા લીધી નથી એટલે ફી પાછી આપોઃ વાલી મંડળ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે ગત વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા લઈ શકાઈ નહતી. પણ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અને પરિણામ બાદ જે વિદ્યાર્થીઓને પરિણામમાં અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં પણ આવી હતી. હવે વાલી મંડળે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી વ્યાજ સહિત પરત કરવાની માગણી કરી હતી. પરંતુ બોર્ડે નિર્ણય લીધો છે […]

ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંયા કરો ચેક

અમદાવાદઃ ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગમાં નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટે સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ રીતે માહિતી નિયામક કચેરીમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-1ની સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ માહિતી નિયામક […]

ગૌણ સેવા પસંદગી મંડળે મોકુફ રાખેલી પરીક્ષાની તારીખ કરી જાહેર કરી

ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે અગાઉ મોકુફ રખાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારીની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. તે મુજબ તા. 9મી જુલાઈના રોજ આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવવામાં આવ્યા […]

હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ. દ્વારા બાકી રહેલી તમામ પરીક્ષાઓ 8મી જૂનથી ત્રણ તબક્કામાં ઓનલાઇન યોજાશે

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 8મી જુનથી અગાઉની બાકી રહેલા સેમેસ્ટર-1ની લગભગ 41 જેટલી પરીક્ષાઓ ત્રણ તબક્કામાં લેવાનું આયોજન કરાયું છે. આઠની જૂનથી ત્રણ તબક્કામાં ઓનલાઇન પરીક્ષાઓ યોજાશે. આ ઉપરાંત વર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને સરકાર દ્વારા મેરીટ બેઝ પ્રોગ્રેશન અંગે પરિપત્ર કરાતાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર છે અને ચારના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા 1લી જુલાઈથી યોજાશે, કોવિડ ગાઈડલાઈનનું કરાશે પાલન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા. 1 જુલાઈથી યોજવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે દ ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે મે મહિના આયોજીત ધો-10 અને 12ની બોર્ડની પરિક્ષા મલત્વી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ધો-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ધો-12ની પરીક્ષા અંગે હજુ કોઈ ચોક્ક્સ નિર્ણય લેવાયો નથી. જો કે, સરકાર દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગે વિચારણા શરૂ કરવામાં […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો. 10 અને 12ની પરીક્ષા જુનમાં લેવા વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન […]

કોરોના ઈફેક્ટઃ આઠ શહેરોમાં ધો-10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષા મોકુફ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેનાથી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસને પણ ગંભીર અસર થઈ રહી છે. દરમિયાન અમદાવાદ સહિત આઠ શહેરોમાં ધો-10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. જોકે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં આ પરીક્ષા 15થી 30 એપ્રિલ સુધી લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડે પહેલા આ […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓની પરીક્ષા પધ્ધતિમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયા બાદ નવી પરીક્ષા પદ્ધતિ અને તેની પેટર્ન બાબતે નિર્ણય કરવામાં […]

પરીક્ષા વગર પાસ નહીં થાય વિદ્યાર્થી, ઓનલાઈન ભણાવવામાં આવ્યું છે તેની લેવાશે પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી નથી. જો કે, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે તેમને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન કોરોના મહામારીને પગલે ધો-1થી 9 અને ધો-11ના વિદ્યાર્થીઓને માસપ્રમોશનની અટકળો વહેતી થઈ છે. જો કે, વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાનો કોઈ વિચાર નહીં હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code