અમદાવાદના સાયન્સસિટીના એક્વાટિક ગેલેરીમાં વિદેશી માછલીઓને વાતાવરણ માફક નથી આવતું
અમદાવાદ : શહેરના સાયન્સસિટી ખાતે કરોડોના ખર્ચે એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્વેરિયનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. દરિયાથી દૂર, જમીનના ભાગમાં હોય એવું વિશ્વનું એકમાત્ર મોટું એક્વેરિયમ ગુજરાતમાં બનાવાયુ છે, આ એક્વેરિયમના માછલી ઘરમાં દરરોજ 3 થી 5 માછલીઓના મોત થઈ રહ્યા છે, કે જે માછલીઓને વિદેશથી લાવવામાં આવી છે. આ માછલીઓ […]