બિઝનેસમેન સિરાજ મોહમ્મદની 100 કરોડની મની લોન્ડરિંગનો પર્દાફાશ
મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં આવકવેરા વિભાગે તેની તપાસ શરૂ કરી છે. આ કેસમાં બિઝનેસમેન સિરાજ મોહમ્મદનું નામ સામે આવ્યું છે જેણે 100 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે એકથી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અને ઈડીની તપાસ બાદ હવે ઈન્કમટેક્સ વિભાગ પણ આ મામલાના તળિયે જવા માટે સક્રિય થઈ […]