1. Home
  2. Tag "expresses deep condolences"

સુખોઈ-30 વિમાન દુર્ઘટનામાં બંને પાયલટના નિધન પર રાજનાથ સિંહે ઊંડા શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 06 માર્ચ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સુખોઈ-30 વિમાન દુર્ઘટનામાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરાગકરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સુખોઈ-૩૦ એમકેઆઈ ફાઇટર જેટ ગઈકાલે જોરહાટ એરફોર્સ બેઝથી લગભગ 60 કિમી દૂર કાર્બી આંગલોંગ જિલ્લાના બોકાજન સબડિવિઝનમાં ઇંગ્લોંગ એકોપી ટેકરી પર નિયમિત તાલીમ મિશન દરમિયાન ક્રેશ થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code