1. Home
  2. Tag "extended months to 9"

ભારતીય રેલ્વેએ બદલ્યો  નિયમ – કોરોનાકાળમાં બુક થયેલી ટિકિટના રિફંડની સમય મર્યાદા વધારીને 9 મહિના કરી 

ભારતીય રેલ્વેએ આ નિયમ બદલ્યો રિફંડ મેળવવાની સમય મર્યાદા 9 મહિના કરી દિલ્હીઃ-રેલ્વેએ જણાવ્યું કે, હેલ્પલાઈન નંબર  139 અથવા આઈઆરસીટીસી વેબસાઇટના માધ્યમથી  કાઉન્ટર ટિકિટ રદ કરવાના સ્થિતિમાં પણ, કોઈપણ રેલ્વે કાઉન્ટર પર ટિકિટ જમા કરવાની સમય મર્યાદાને  મુસાફરીની તારીખથી વધારીને 9 મહિના સુધી વધારી દેવામાં આવી છે. રેલ્વે કોરોનાનાન કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code