1. Home
  2. Tag "Factory"

પંચમહાલની ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 5 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ મધ્યગુજરાતના પંચમહાલમાં એક ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને પાંચ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરાની એસડીઆરએફની 10 સભ્યોની ટિમ પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલમાં રણજીતનગર સ્થિત એક કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક આગની ઘટના […]

દાદરા નગરહવેલીઃ નકલી પનીર બનાવાનું કારખાનું ઝડપાયું

રોજનું 15 હજાર કિલો પનીર બનતું હતું બે દિવસની તપાસ બાદ પાડ્યાં દરોડા કારખાનાનો પર્દાફાશ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કમાવી લેવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા અનેક ભેળસેળીયા તત્વો સક્રીય થયાં છે. બીજી તરફ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને ખુલ્લા પાડવા માટે સરકાર અને અનેક સંસ્થો દ્વારા પ્રયાસો કરવામાં આવી […]

રાજસ્થાનઃ ઉદ્ઘાટન પૂર્વે જ ફેકટરીમાં બોઈલર ફાટતા પિતા-પુત્રના મોત, બેનો બચાવ

દિલ્હીઃ રાજસ્થાના ફતેહપુરમાં રસગુલ્લાની ફેકટરીમાં બોઈલર ફાયતા પિતા-પુત્રના મોત થવાના હતા. પિતા-પુત્રએ ફેકટરી નવી જ શરૂ કરી હતી અને તેનું ઉદ્ઘાટન આજે જ થવાનું હતું. જો કે, ઉદ્ઘાટન પૂર્વે જ દૂર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દૂર્ઘટનામાં અન્ય બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર […]

બાંગ્લાદેશની એક ફેકટરીમાં ભીષણ આગઃ 50થી વધારે લોકોના મોત

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક ફેકટરીમાં ભિષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 50 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 30થી વધારે લોકો ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ફેકટરીમાં આગ લાગતા કેટલાક શ્રમજીવીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઉંચી ઈમારત ઉપરથી છલાંગ લગાવી હતી. હજુ 12થી વધારે વ્યક્તિનો કોઈ […]

પૂણેની ફેકટરીમાં આગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં એક ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. મૃતકોમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન પીએમ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પુણેમાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code