શ્રદ્ધા બદલાઈ શકે છે પરંતુ સનાતન ધર્મ કદી બદલાતો નથી: પૂજ્ય શ્રી વિષ્ણુનામદાસપ્રભુ
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુરુકુળ વિદ્યાર્થીઓની નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. સત્રના મુખ્ય મહેમાન તરીકે શ્રી મુળુભાઇ બેરા ( વન પર્યાવરણ અને પર્યટન મંત્રી ) , પ.પૂ. વિષ્ણુનામદાસપ્રભુ ( ઇસ્કોન મંદિર, વૃંદાવન ) , શ્રી મનસુખગીરી મહારાજ ( ચોટીલા મંદિર, […]