1. Home
  2. Tag "Families"

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારો પરત ફર્યા, પરિવારજનોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ ભારત સરકારનાં પ્રયાસોથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય માછીમારો પૈકી 198 માછીમારો ને પાકિસ્તાનમાંથી મુક્ત કરાયા હતા. જે પૈકી  ગુજરાતના  184 અને 14 અન્ય રાજ્યોના માછીમારો છે. કોરોના પછીના  ત્રણ વર્ષના સમયગાળા બાદ પ્રથમ વાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ તમામ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વહેલી સવારે વડોદરા […]

રાજકોટઃ સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 વ્યક્તિઓનું પરિવારજનો સાથે મિલન, લાગણીસરભ દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી અહીં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન કાવેર હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી મારફતે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે ભારતીયોને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન તાજેતરમાં 230થી વધારે ભારતીયો હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. જે પૈકી 150 જેટલા રાજકોટવાસીઓને ખાસ મારફતે રાજકોટ […]

કંકોતરીઓ મોકલાઈ ગઈ, હવે કોને ના પાડવી કે તમે આવશો નહી, જેમના ઘરે લગ્ન છે, તેની કફોડી હાલત

અમદાવાદઃ ગુજરાતમાં વધતા જતાં કોરોનાના કેસને લીધે રાજ્ય સરકારે નિયંત્રણો વધુ કડક બનાવ્યા છે. જેમાં લગ્ન સમારોહ માટે જે પહેલા 400 જણાંની મંજુરી આપવામાં આવી હતી તે હવે માત્ર 150 જણાં જ ઉપસ્થિત રહી શકશે. આથી જેમના ઘરે લગ્ન પ્રસંગ છે તેવા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે, મોટાભાગના લગ્નોના મૂહૂર્ત કમુર્તા બાદ […]

બિહારઃ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીના પરિવારજનોને રૂ. 4 લાખની સહાયની જાહેરાત

પટનાઃ કોરોના સંક્રમણના પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં છે. બિહારમાં કોરોના મહામારીથી લગભગ 9600 વ્યક્તિઓના મૃત્યુ થવાનું જાણવા મળે છે.  દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો માટે રૂ. ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં માત્ર બિહારમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને રૂ. 4 લાખનું વળતર આપવામાં […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં મૃતકોના પરિવારજનોને વળતર મળી રહે તે માટે પોર્ટલ બનાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીમારીથી મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ફોર્મને લઈને અનેક લોકો મુઝવણ અનુભવી રહ્યાં છે. દરમિયાન વળતરને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી એક અરજીમાં ગુજરાત સરકાર તરફથી સોલિસિડર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, લોકોને વળતર માટે ભારે હાલાકીનો સામનો ના કરવો પડે અને સરળતાથી […]

ગુજરાતમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલા 40 અધ્યાપકોના પરિવારને હજુ પેન્શન મળ્યુ નથી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કાળ કપરો રહ્યો, કોરોનાની બીજી લહેરના અંત સુધીમાં અનેક લોકોના કોવિડ સંક્રમણને લીધે મોત  નિપજ્યા હતા. કોલેજ અને યુનિવર્સિટીઓના અનેક અધ્યાપકોના પણ કોરોનાને લીધે મોત થયાં હતા.જેમાં  40 જેટલા  અધ્યાપકોના પરિવારોને હજુ પેન્શન મળતું નથી. જેથી અધ્યાપક મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને પત્ર લખીને ઝડપથી પેન્શન આપવામાં આવે તેવી માંગણી કરી છે. ગુજરાત […]

PM મોદી ગુજરાતના સવા ચાર લાખ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે પાંછ વર્ષ પૂર્ણ કરતા તા. 1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદી રાજ્યની 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ 5 કિલો અનાજની કિટનું વિતરણ કરશે. તેઓ પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code