1. Home
  2. Tag "family members"

ઉદેયપુર હત્યાકાંડઃ કન્હૈયાલાલના પરિવારજનોને રૂ. 5 કરોડની આર્થિક સહાયની માંગણી

જયપુરઃ દાદરીકાંડમાં કથિત ગૌમાંસ મુદ્દે ટોળાએ મહંમદ અખલાકની હત્યા કરી હતી. અખલાકના પરિવારને યુપીના તત્કાલિન સીએમ અખિલેશ યાદવે રૂ. 45 લાખની સહાય કરી હતી. તેમજ નોઈડા નજીક મકાન પણ ફાળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે પણ મૃતકના પરિવારને આર્થિક સહાય કરી હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જ્યારે રાજસ્થાનમાં નિર્દોશ કન્હૈયાલાલની કટ્ટરપંથીઓએ તિક્ષણ […]

જામનગરઃ ગુમ થયેલા વૃદ્ધની લાશની અંતિમવિધી કર્યા બાદ તેઓ પરિવારજનો સામે થયા હાજર

અમદાવાદઃ જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુમ થયેલા વૃદ્ધની જગ્યાએ પોલીસને મળેલા અજાણ્યા મૃતદેહને વૃદ્ધનો સમજીને પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરી લીધા હતા. જો કે, અંતિમ સંસ્કાર બાદ વૃદ્ધ ઘરે આવતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ આ ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ મૃતકની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી […]

દાહોદમાં 3 યુવાનોની ભેદી સંજોગોમાં મળી લાશ, હત્યાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ

પોલીસે તપાસનો ધમધમાટ પીએમ રિપોર્ટમાં મોતનું કારણ આવશે સામે અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગુંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન દાહોદના ડાંગરિયા ગામની નજીકથી એક-બે નહીં પરંતુ 3 યુવાનોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ત્રણેય યુવાનોની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે, પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code