ઉદેયપુર હત્યાકાંડઃ કન્હૈયાલાલના પરિવારજનોને રૂ. 5 કરોડની આર્થિક સહાયની માંગણી
જયપુરઃ દાદરીકાંડમાં કથિત ગૌમાંસ મુદ્દે ટોળાએ મહંમદ અખલાકની હત્યા કરી હતી. અખલાકના પરિવારને યુપીના તત્કાલિન સીએમ અખિલેશ યાદવે રૂ. 45 લાખની સહાય કરી હતી. તેમજ નોઈડા નજીક મકાન પણ ફાળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે પણ મૃતકના પરિવારને આર્થિક સહાય કરી હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જ્યારે રાજસ્થાનમાં નિર્દોશ કન્હૈયાલાલની કટ્ટરપંથીઓએ તિક્ષણ […]