1. Home
  2. Tag "family"

કેરળમાં ભયાનક ઘટના, યુવકે પ્રેમિકા સહિત તેના જ પરિવારના પાંચ સભ્યોની કરી હત્યા

કેરળમાં એક હૃદય થંભી જાય તેવી ઘટના સામે આવી છે. વાસ્તવમાં, તિરુવનંતપુરમમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડ સહિત તેના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. હુમલામાં યુવકની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આરોપીએ પણ ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ ઘટનાની તપાસ ચાલું છે. શું […]

ખાસ પ્રસંગ પર પરિવાર અને મિત્રો સાથે માણો શાહી પનીર, જાણો રેસિપી

વિશેષ પ્રસંગે ઘરે એક ખાસ વાનગી બનાવવાનો એક અલગ જ આનંદ છે, શાહી પનીર એક એવી વાનગી છે જે કોઈપણ ખાસ પ્રસંગને ખાસ બનાવે છે, આ માટે આ સ્વાદિષ્ટ અને શાહી વાનગી બનાવવાનો પ્રયાસ કરો તમારે સખત મહેનત કરવાની જરૂર નથી, તમારે ફક્ત થોડી સર્જનાત્મકતા અને યોગ્ય ઘટકોની જરૂર છે, તો આવો જાણીએ શાહી પનીર […]

શિયાળામાં તમારા પરિવારને આ ડ્રાયફ્રૂટ્સ ખવડાવો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે

ડ્રાય ફ્રુટ્સ લાડુઃ કાજુ, બદામ અને ખજૂર જેવા ડ્રાય ફ્રૂટ્સમાંથી બનાવેલા લાડુ ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેનાથી માનસિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી શરીરને ગરમી મળે છે. ગુંદરના લાડુઃ ગુંદરના લાડુમાં કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીન સારી માત્રામાં જોવા મળે છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં […]

સુરેન્દ્રનગરઃ બ્રેઈનડેડ દર્દીના અંગોનું પરિવારજનોએ દાન કર્યું, ચારને મળ્યું નવજીવન

બાઈક સ્લીપખાતે ચાલકને થઈ હતી ગંભીર ઈજા હોસ્પિટલમાં તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા પરિવારજનોએ અંગદાનની ઈચ્છા જાહેર કરી હતી અમદાવાદઃ બહેનોની રક્ષા કરવા ભાઇ સંકલ્પબધ્ધ હોય છે. બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે, મુશકેલી આવે, પડકાર આવે ભાઇ તેની પડખે રહી બહેનની રક્ષા કરવા તૈયાર જ હોય છે. બહેન ભાઇના આ અતૂટ બંધનને અકબંધ રાખવા જ […]

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનાની પરિવારની સામે જ ગોળી મારી હત્યા કરાઈ

બેંગ્લોરઃ શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનાને તેના પરિવારના સભ્યોની સામે તેના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ દુ:ખદ ઘટના અંબાલાંગોડામાં ધમ્મિકા નિરોશનના ઘરે બની હતી. આ ઘટનાથી ક્રિકેટ જગત શોક ફેલાયો છે. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે પૂર્વ ક્રિકેટર તેની પત્ની અને બે બાળકો સાથે ઘરે હાજર હતો. […]

પાકિસ્તાનમાં વધુ એક ન્યાયમૂર્તિએ ISI સામે કર્યાં ગંભીર આક્ષેપ, જજ અને તેમના પરિવારને પરેશાન કરાતો હોવાનો આરોપ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં સરકાર ઉપર આર્મીનું પ્રભુત્વ હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં અગાઉ કેટલાક ન્યાયમૂર્તિઓએ આઈએસઆઈ અને તેમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગે ઉચ્ચ અધિકારીને પત્ર લખ્યો હતો. જો કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન વધુ એક ન્યાયમૂર્તિએ આઈએસએસ સામે ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ […]

રાત્રે બચેલા વાસી ભાતથી બનાવો સવારે ટેસ્ટી નાસ્તો, પરિવારના સભ્યો આંગળીઓ ચાટતા રહેશે

ઘણીવાર રાતના ભોજનમાં ભાત વધારે બની જાય છે. એવામાં કેટલાક લોકો ભાતને ફેકી દે છે. પણ તમે આ ભાતનો ઉપયોગ કરી સવારે ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો. વાસી ભાતને ફેકવાની જગ્યાએ તમે આ ભાતને બીજા દિવસે સવારે ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો. ઘણી વખત સાંજના ભોજનમાં ભાત વધારાના બની જાય છે, આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં […]

ઉનાળામાં આ પાંચ તીર્થસ્થળોની ફરવા જવાનો પ્લાન બનાવો, પરિવાર સાથે ખૂબ મજા આવશે

ઉનાળાની રજાઓમાં તીર્થ યાત્રાનો પ્લાન બનાવવો એક શાનદાર ઓપ્શન છે. તમારી સાથે તમારા પરિવારને પણ ફરવા લઈ જઈ શકો છો સાથે સમય વિતાવી શકો છો. વૈષ્ણો દેવી, જમ્મુ: વૈષ્ણો દેવી હિંદુઓનું સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંનું એક છે. અહીંનું તાપમાન ઉનાળામાં 25 C થી 35 C સુધીનું હોય છે. મુસાફરી કરવાનો બેસ્ટ સમય એપ્રિલથી જૂન અને […]

બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરિવાર સાથે દર્શન કર્યાં

નવી દિલ્હીઃ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની […]

NRIના પાર્થિવદેહને કેનેડાથી ગુજરાત લાવીને પરિવારજનોએ કર્યું દેહદાન, દેશની પ્રથમ ઘટના

અમદાવાદઃ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી એનઆરઆઈ પરિવારના યુવાનનું નિધન થતા પરિવારજનો તેમના પાર્થિવદેહને ભારત લાવ્યાં હતા. એટલું જ નહીં હવાઈ માર્ગે પાર્થિવદેહને કેનેડાથી લઈને ગુજરાત લાવ્યા બાદ પરિવારજનો દ્વારા પોતાના સ્વેહીજનના પાર્થિવદેહનું દેહદાન કર્યું હતું. વિદેશી ધરતી પરથી પોતાના સ્વજનનો મૃતદેહ પરત ગુજરાત લાવીને દેહદાન કરવાની આ ઘટના રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમવાર બની હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code