1. Home
  2. Tag "family"

પરિવારથી દૂર થઈ ગયેલા બે માનસિક દિવ્યાંગ બે યુવાનોનું આધારકાર્ડની મારફતે પરિવાર સાથે પુનઃમિલન

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા જનતાને આધારકાર્ડ, પેન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતની સેવાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ કામગીરીથી દૂર ભાગે છે અને વિરોધ નોંધાવે છે, પરંતુ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખના પુરાવાઓ લોકો માટે આર્શિવાદ સાબિત થાય છે. દરમિયાન માતા-પિતાની નજરોથી ભૂલના કારણે દૂર થઈ ગયેલા માનસિક ક્ષતિવાળા બે યુવાનોનું તેમના આધારકાર્ડના […]

પ્રવાસ:પરિવાર સાથે ફરવા જતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

પરિવાર સાથે ફરવા જાવ છો? તો આ વાતનું રાખો ધ્યાન અને આ કામ અત્યારે જ કરી દો જો કોઈ વ્યકિત પોતાની પત્ની કે પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ કરતો હોય તો તે વ્યક્તિએ કેટલીક વાતનું ધ્યાન ખાસ કરીને રાખવું જોઈએ. જાણતા અજાણતા ક્યારેક વ્યક્તિ એવી ભૂલ કરી બેસે છે કે તેના વિશે તે વિચારી […]

અમિત શાહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યાઃ શહીદ ઈન્સ્પેક્ટરના પરિવારની લીધી મુલાકાત

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે શ્રીનગર પહોંચ્યાં હતા. જ્યાંથી તેઓ નવગાંવ પહોંચ્યા હતા જ્યાં તેઓ શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહમદના ઘરે પરિવારને મળ્યાં હતી. આ દરમિયાન તેમણે શહીદ પરવેઝ અહેમદના પત્ની ફાતિમાને જમ્મુ-કાશ્મીર પ્રશાસનમાં સરકારી નાકરી આપી હતી. શાહ દ્વારા નિમણુંક પત્ર પણ તેમને આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરમાં લોકોને […]

ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના આવી સામેઃ 8 વર્ષના બાળકની વાતો સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યાં !

દિલ્હીઃ સામાન્ય રીતે આપણે પુનઃજન્મ દિવસે ફિલ્મો અને ટીવીમાં જોયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ વર્ષના બાળકે તેના પુનઃજન્મની વાત કરતા તેના માતા-પિતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ બાળકના મોઢેથી ગયા જન્મ અંગેની માહિતી તેના પૂર્વ જન્મના માતા-પિતાને કહેતા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મૈનપુરી જિલ્લાના નગલા […]

કારગીલ વિજય દિનઃ 17 વિર જવાનોના પરિવારોને સન્માન સાથે રૂ. 24 લાખની આર્થિક સહાય કરાઈ

અમદાવાદઃ રાષ્ટ્રની સુરક્ષા કાજે વીરગતી પામેલા જવાનોના પરિવારોને જય જવાન નાગરીક સમિતિ સુરત અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે વરાછા ખાતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઓનલાઈન ઉપસ્થિતિમાં રૂ. 24 લાખની આર્થિક સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગ્રે રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સુરતથી જય જવાન નાગરિક સમિતિએ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત […]

પારિવારિક અને રાષ્ટ્રીય આધ્યાત્મિક એકત્વને પ્રગટાવતું પુસ્તક : “પરિવાર અને રાષ્ટ્ર”

~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા પારિવારિક અને રાષ્ટ્રીય કલ્યાણ માટે સમર્પિત આપણા દેશના બે પૂજનીય વ્યક્તિત્વો જૈન તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય ,ફિલોસોફી અને ધર્મના પૂજનીય વિદ્વતજન, ધર્મ, શાંતિ  અને સાંપ્રદાયિક એકતા માટે આજીવન તપ કરનારા તપસ્વી પૂજ્ય શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ અને ભારત રત્ન તથા રાષ્ટ્રકલ્યાણ માટે  યુવા હૈયાઓ ને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સંકલ્પોથી છલોછલ કરનારા સર્વપ્રિય પીપલ્સ પ્રેસિડેન્ટ  રાષ્ટ્રપતિ […]

શાળાઓમાં વેકેશન જાહેર થતા વાલીઓ પરિવારને ગામડે મોકલી રહ્યા છે

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન આપ્યું છે. 35 દિવસનું ઉનાળું વેકેશન 6 જૂન સુધી રહેશે ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેના પરિણામ તૈયાર કરીને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. વેકેશન જાહેર […]

સરકારી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તો તેના વારસદારોને 25 લાખની સહાય આપવા માગ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે બજાવેલી ફરજના કિસ્સામાં સરકારી કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો 25 લાખની સહાય ચૂકવવાનો ઠરાવ કર્યો છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા ફરજ દરમિયાન કોઇપણ વિભાગના અધિકારી- કર્મચારીનું કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં 25 લાખની સહાય ચૂકવવા મુખ્ય સચિવને પત્ર લખાયો છે. ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે લખેલા […]

પરિવારના ત્રણ નાના ભુલકાઓને ભૂલી સમરસમાં અવિરત સેવા આપતું ડોક્ટર દંપતી

અમદાવાદઃ ડોક્ટરનો સાચો ધર્મ દર્દીઓની સારવાર અને તે ઝડપથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે જ પ્રાથમિકતા હોઈ છે, હાલ તો અમારા બાળકો કરતા અમારી પ્રાથમિકતા દર્દીઓને સ્વાસ્થ્ય પ્રદાન કરવાની છે, તેમ રાત દિવસ સમરસ ખાતે ફરજ બજાવતા ડો. કેતન અને ડો. શીતલ પીપળીયા દંપતી કોઈપણ પ્રકારના ખેદ વગર જણાવે છે. કોરોનાએ જેટલી ઝડપથી વેગ પકડ્યો તેટલા […]

IPL 2021 : કોરોનામાં પરિવારને સપોર્ટ કરવા આર. અશ્વિને લીધો બ્રેક

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ હાલ આઈપીએલ રમાઈ રહી છે. આ આઈપીએલને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ કેટલાક ક્રિકેટરો સંકમિત થઈ ચુક્યાં છે. દરમિયાન હવે દિલ્હી કેપિટલ્સના સ્પિનર રવિચંદ્રન અશ્વિને એલાન કર્યુ છે કે, તે આઇપીએલ 2021 ની હાલની સિઝનમાં થી બ્રેક લઇ રહ્યો છે. આઈપીએલ રમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code