ભારતના આ પાંચ ક્રિકેટરોને નિવૃતિ બાદ વિદાઈ મેચ રમવાનો નહીં મળ્યો લાભ
દિલ્હીઃ જેન્ટલમેનની રમત ગણાતી ક્રિકેટમાં દરેક ક્રિકેટર ઈચ્છે કે તેઓ નિવૃત્તિ લે ત્યારે વિદાઈ મેદાનમાં સન્માન સાથે થાય પરંતુ ભારતના કેટલાક એવા ક્રિકેટર છે જેમને આ સન્માન મળ્યું નથી. જેમાં ક્રિકેટના ધ વોલ કહેવાતા રાહુલ દ્રવિડ અને મુસ્લાનના સુલ્તાન ગણાતા વિરેન્દ્ર સહેવાગનો સમાવેશ થાય છે. એટલું જ નહીં વન-ડે વર્લ્ડ કર, ટી-20 વર્લ્ડકપ સહિતની ટુર્નામેન્ટ […]