ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોમાં નકલી બિયારણ વેચતી ટોળકી સક્રિય
નવી દિલ્હીઃ ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સહિત પાંચ રાજ્યોમાં ખેડૂતો સાથે ઠગાઈ આચરનારી નકલી બિયારલ વેચતી ટોળકી સક્રીય હોવાનું જાણવા મળે છે. સાત વર્ષના સમયગાળામાં આ રાજ્યોમાં નકલી બિયારણના કેસ સામે આવ્યાં છે. સમગ્ર દેશમાં માત્ર આંધ્રપ્રદેશમાં નબળી ગુણવત્તાવાળા બિયારણ અને નકલી બિયારણનું વાવેતર કરવાથી ખેડૂતોને 2.08 લાખનું નુકશાન થયાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. […]


