1. Home
  2. Tag "farmers"

PM-કિસાન યોજના હેઠળ 4 લાખ કરોડથી વધુનું વિતરણ: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 21 હપ્તાઓ દ્વારા દેશના ખેડૂતોને ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું છે. આ યોજના ભારતીય કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સરકારની મુખ્ય પહેલ રહી છે. તેમ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ […]

કેન્દ્રએ MSPપર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા

નવી દિલ્હીઃ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે (2 ડિસેમ્બર) સંસદમાં માહિતી આપી હતી કે કેન્દ્રએ 2024-25 પાક વર્ષ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ (MSP)પર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે, સરકાર સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રીય […]

PM-KISANના 21 મા હપ્તાની તારીખ જાહેરઃ જાણો ક્યારે નાણા મળશે અને ખેડૂતોએ શું કરવું પડશે?

11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ડાઇરેક્ટ ટ્રાન્સફર તરીકે ₹3.70 લાખ કરોડનો આંકડો પાર કર્યો દેશભરમાં સામાજિક કલ્યાણ લાભોની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ખેડૂત રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી આધાર-આધારિત e-KYC, મોબાઇલ એપ્લિકેશન અને કિસાન-eMitra સુવિધાને કારણે પ્રક્રિયા સરળ બની ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ PM KISAN દેશભરના ખેડૂતોના લાભ માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન […]

ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાયનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરેલી રજૂઆત ધ્યાનમાં લેવાઈ પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ગાંધીનગરઃ ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના […]

નાગપુરમાં ખેડૂતોનો લોન માફી માટે વિરોધ યથાવત, ટ્રાફિક જામ કરીને ટ્રેનો રોકવાની ચીમકી આપી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં નાગપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું. પ્રદર્શનકારીઓએ રાજ્યભરના દેવાગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક અને બિનશરતી લોન માફીની માંગ કરી છે. નાગપુર-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર સેંકડો ખેડૂતો એકઠા થયા હતા અને ટ્રાફિક રોકી દીધો હતો અને કૃષિ સંકટના ઉકેલમાં રાજ્ય સરકારની […]

મહારાષ્ટ્રઃ વરસાદથી થયેલા નુકસાન માટે સરકારે ખેડૂતોને રૂ. 1,339.49 કરોડ કર્યાં જાહેર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે જૂન અને ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે રૂ. 1,339 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં, રૂ. 1,339.49 કરોડ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ સહાય રાજ્ય આપત્તિ રાહત ભંડોળ દ્વારા પૂરી […]

ગુજરાતમાં ખેડૂતોને હવે ટ્રેકટરની ખરીદી પર રૂ. એક લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે

ટ્રેક્ટર સહિત મશીનરીની ખરીદી માટે 1.92.700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા, બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. 800 કરોડની જોગવાઈ, ગુજરાત સરકારે 10 વર્ષમાં ટ્રેકટર માટે 3.24 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવાઈ ગાંધીનગરઃ  ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ […]

બનાસકાંઠાઃ દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર

ડીસાઃ બનાસકાંઠાની જીવાદોરી સમાન દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે 9 અને 10 નંબરનો ગેટ ખોલીને […]

ખેડૂતોને નવા GST દરનો લાભ માટે ખેત સાધનોની ખરીદીની સહાયમાં સમયમર્યાદા વધારાઈ

ટ્રેકટર સહિત કૃષિ સાધનોની ખરીદી સહાયની સમયમર્યાદામાં ૩૦ દિવસનો વધારો, રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ રૂ. 35 થી 45 હજારનો નાણાકીય લાભ થશે, કૃષિ યાંત્રિકીકરણ સાધનો પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ […]

ભારતમાલા હાઈવે પ્રજેક્ટમાં ખેડૂતોને પુરતું વળતર ન મળતા રેલી કાઢીને આક્રોશ વ્યક્ત કરાયો

કાંકરેજ, દિયોદર,લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ વળતરની માંગ કરી, ખેડૂતોની 1500 વીઘા જમીન માટે 50 કરોડ, બિલ્ડરોની 70 વીઘા માટે 350 કરોડનું વળતર ખેડૂતોની માગણી નહી સ્વીકારાય તો ગાંધીનગરમાં મોરચો મંડાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થતાં ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પુરતુ વળતર ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code