1. Home
  2. Tag "farmers"

ખેડૂતોને નવા GST દરનો લાભ માટે ખેત સાધનોની ખરીદીની સહાયમાં સમયમર્યાદા વધારાઈ

ટ્રેકટર સહિત કૃષિ સાધનોની ખરીદી સહાયની સમયમર્યાદામાં ૩૦ દિવસનો વધારો, રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ રૂ. 35 થી 45 હજારનો નાણાકીય લાભ થશે, કૃષિ યાંત્રિકીકરણ સાધનો પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ […]

ભારતમાલા હાઈવે પ્રજેક્ટમાં ખેડૂતોને પુરતું વળતર ન મળતા રેલી કાઢીને આક્રોશ વ્યક્ત કરાયો

કાંકરેજ, દિયોદર,લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ વળતરની માંગ કરી, ખેડૂતોની 1500 વીઘા જમીન માટે 50 કરોડ, બિલ્ડરોની 70 વીઘા માટે 350 કરોડનું વળતર ખેડૂતોની માગણી નહી સ્વીકારાય તો ગાંધીનગરમાં મોરચો મંડાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થતાં ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પુરતુ વળતર ન […]

પાક વીમાના દાવાની સમયસર ચુકવણી નહીં થાય તો ખેડૂતોને 12 ટકા વ્યાજ મળશેઃ શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન દેશના એકંદર કૃષિ વિકાસ વિશે તથ્યો અને આંકડાઓ સાથે વિગતવાર માહિતી આપી અને જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદી, ખેડૂતોનું ઉત્પાદન વધી રહ્યું છે, આવક વધારવાનું અભિયાન ચાલુ છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે […]

મોદી સરકારની ખેડૂતોને ભેટ, પીએમ ધન-ધન્ય કૃષિ યોજના પર 24 હજાર કરોડ ખર્ચ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મંત્રીમંડળે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ અર્થતંત્ર અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં દેશને મજબૂત બનાવવા માટે આ પગલાં લીધાં છે. આમાં પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY), NTPC અને NLC ઇન્ડિયા લિમિટેડ (NLCIL)નો સમાવેશ થાય છે, જેમાં સરકારે મોટા રોકાણ કરવાની વાત કરી છે. ધન-ધન્ય કૃષિ યોજનાનો ઉદ્દેશ્ય […]

NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશેઃ અમિત શાહ

મુંબઈઃ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે અમિત શાહ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી મોદીએ આપણા ખેડૂતોને સશક્ત બનાવવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે.આજે ભારતના સહકાર મંત્રાલય અને દરેક રાજ્યના સહકારી રજિસ્ટ્રાર પાસે કયા ગામમાં કેટલી સહકારી સંસ્થાઓ છે તેનો ડેટા […]

વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 13.40 કરોડ ખેડૂતોને આવરી લેવાયાઃ શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, તાજેતરનાં વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 1 લાખ 43 હજાર ગામડાંઓમાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ 60 હજારથી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા, જેમાં આદિવાસી […]

વાવ અને સુઈગામના 22 ગામોના ખેડૂતોએ કેનાલના અધૂરા કામ અંગે રજુઆત કરી

ખેડુતોએ થરાદની નર્મદા નિગમની કચેરી કરી રજુઆત, કેનાલની આજુબાજુ રસ્તો બનાવવા માગ, કેનાલના અધૂરા કામો સત્વરે પૂરા કરવા અધિકારીઓએ આપી હૈયાધારણ પાલનપુરઃ બનાસકાંઠા અને થરાદ વિસ્તારમાં નર્મદાની પેટા તેમજ સબપેટા કેનાલોના કામ હજુ બાકી છે. ત્યારે સિંચાઈનો લાભ ન મળતા વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોએ થરાદ નર્મદા નિગમ કચેરી ખાતે રજૂઆત કરી હતી. […]

ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત બન્યાં

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત […]

શેરડીના ખેડૂતો માટે વાજબી અને વળતરદાયક કિંમત રૂ. 355/ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી

નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)ના હિતને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2025-26 (ઓક્ટોબર -સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત રિકવરી રેટ માટે રૂ. 355 / ક્વિન્ચલના દરે મંજૂરી આપી છે, જે 10.25% થી વધુની રિકવરીમાં દરેક 0.1% ના વધારા માટે રૂ. […]

ભારત ખેડૂતોને સશક્ત બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લક્ષિત પગલાં અમલમાં મૂકી રહ્યું છે: શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નેપાળના કાઠમંડુમાં ત્રીજી BIMSTEC કૃષિ મંત્રીસ્તરીય બેઠક (BAMM)માં ભારતનું નેતૃત્વ કર્યું. આ એક દિવસીય કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા BIMSTEC દેશોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ કૃષિ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકે કૃષિ વિકાસના ક્ષેત્રમાં વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code