1. Home
  2. Tag "farmers in trouble"

કેળાના ભાવ આસમાને પહોચ્યા બાદ તળિયે બેસી જતાં ખેડુતોએ ટેકાના ભાવ જાહેર કરવા કરી માગ

સુરત :   શ્રાવણ મહિના દરમિયાન કેળાના ભાવ 390 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોચ્યા બાદ ફરી તળિયે આવ્યા છે. મહિના પહેલા પ્રતિ 20 કિલાના 350થી 400ના ભાવે વેચાતા કેળાના ભાવ ગગડીને હવે પ્રતિ 20 કિલોના ભાવ 150થી 200 જેટલા ઉપજી રહ્યા છે. એટલે કેળાના ભાવમાં અડધો અડધ ઘટાડો થતાં ખેડુતો સરકાર પાસે ટેકાના ભાવની માગણી […]

રાજુલા પંથકમાં તાઉતૈ વાવાઝોડા બાદ હજુ પણ વીજ ફિડરો કાર્યરત ન કરાતા ખેડુતોને મુશ્કેલી

અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકામાં તાજેતરમાં આવેલા વાવાઝોડા બાદ હજુ સુધી અનેક ખેતીવાડી ફિડરોમાં વીજળી આપવામાં આવી નહીં હોવાથી, ખેડૂતો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રાજુલા વિસ્તારમાં તાજેતરમાં જ  વીજપોલ ઊભા કરવામાં આવ્યા હતા. પણ થોડા વરસાદમાં જ રામપરા- ભેરાઇ વચ્ચે વીજપોલ પડી ગયા છે અને હજુ સુધી લાઇટ આપવામાં આવેલ નથી. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code