1. Home
  2. Tag "farmers worried"

ઉનાળાના આગમમને મહિનો બાકી છે, ત્યારે પણ આંબાઓ પર મોર ન આવતા ખેડુતો બન્યા ચિંતિત

તલાળા ગીરઃ સૌરાષ્ટ્રમાં તલાળા ગીર વિસ્તાર તેમજ ઊના પંથકમાં કેરીના અનેક બગીચાઓ આવેલા છે. આ વિસ્તારની કેસર કેરી સ્વાદમાં સુમધૂર હોવાથી દેશભરમાં જાણીતી છે. અને હવે તો વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. હવે ઉનાળાના આગમનને એક મહિનો બાકી રહ્યો છે. મહા મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. કેસર કરીના આંબા પર પોષ મહિનામાં જ મોર […]

મહેસાણા જિલ્લામાં રાયડાના પાકમાં મોલોસલી અને એરંડામાં સુકારાના રોગથી ખેડુતો ચિંતિત

મહેસાણાઃ જિલ્લામાં આ વખતે રાયડા અને એરંડાના પાકનું સારૂએવું વાવેતર થયુ છે. સાનુકૂળ વાતાવરણને કારણે ખેડુતોને સારૂએવું ઉત્પાદન મળવાની આશા જાગી હતી ત્યાં જ  એરંડાના પાકમાં સુકારાનો રોગ તેમજ રાયડાના પાકમાં મોલોમશી નામનો રોગ આવતાં  ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મહેસાણા જિલ્લો પશુપાલન તેમજ ખેતી પર નિર્ભર છે. જિલ્લાના  ખેડૂતો  બટાટા, કપાસ, તમાકુ, એરંડા, […]

ઉત્તર ગુજરાતમાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો ચિંતિત

પાટણ:  ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચોળો જોવા મળી રહ્યો છે. એરંડાના પાનમાં પીળી ઇયાળોનો રોગચાળો આવતા પાન કોરી ખાતા ખેડૂતો ચિંચિત બન્યા છે. રોગચાળાથી પાકને બચાવવા માટે મોંઘી દાવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે. છતા પાન ઇયાળોનો કોઈ નિકાલ ન થતો નથી. ઉત્તર ગુજરાતમાં […]

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદના હવામાન વિભાગની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ક્મોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. રાજયમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની શક્યતા છે. જયારે […]

ગુજરાતમાં 25 લાખથી વધુ હેક્ટરમાં વાવણી કાર્ય પૂર્ણ, વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યાં ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. પરંચુ રાજ્યમાં હજુ ધોધમાર વરસાદ હજુ સુધી પડ્યો નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ રાજ્યના અનેક જિલ્લાઓ ભર અષાઢે કોરા છે. રાજ્યમાં  વરસાદ ખેંચાતા ખેડૂતો મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, […]

માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ પવન સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે ગઈકાલે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં હતા અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા હતા. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, […]

હવામાનમાં પલટોઃ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. દરમિયાન આજે સવારથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  દરમિયાન તા. 20 નવેમ્બર સુધી માવઠાની આગાવી વ્યક્ત કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ બનાસકાઠાના […]

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ કપાસમાં ઈયળનો ઉપદ્રવ અને મગફળીના પાકમાં સુકારો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત એટલે કે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમજ ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. […]

બનાસકાંઠામાં સિઝનનો ફ્ક્ત 25.89 ટકા વરસાદ પડતા ખેડુતો બન્યા ચિંતિત

પાલનપુર: ગુજરાતમાં આ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદની સારીએવી ઘટ છે જેમાં બનાસકાંઠામાં તો સીઝનનો માત્ર 25.89 ટકા જ વરસાદ પડ્યો છે. અને એટલે ખેડુતો ચિંતિત બન્યા છે. વરસાદની આશાએ જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું પણ વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામુલો પાક તેમની નજર સમક્ષ સુકાઈ રહ્યો હોવાથી જિલ્લા સહિત પાલનપુર પંથકના ખેડૂતોની હાલત કફોડી […]

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત, જિલ્લાના એક પણ ડેમમાં પાણી નથી

પાલનપુર : બનાસકાંઠામાં સામાન્ય વરસાદ બાદ મેધરાજાએ રિસામણા કરતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે, તો એકબાજુ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની સ્થિતિ તળિયાં ઝાટક હોવાથી પાણી મળવાની કોઈ આશા ન હોવાથી વરસાદ વગર ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફનો સામનો કરી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code