1. Home
  2. Tag "farmers"

દહેગામ APMC માર્કેટમાં બાજરીના યોગ્ય ભાવ ન મળતા ખેડુતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી

ગાંધીનગરઃ કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યભરની એપીએમસી માર્કેટ્સ બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા માર્કેટ યાર્ડ ફરી ધમધમવા લાગ્યા છે.  જેમાં દહેગામના એપીએમસી માર્કેટમાં પણ રાબેતા મુજબ કામકાજ થવા લાગ્યું છે અને ખરીદી શરૂ થતાં ખેડૂતોને રાહત થઇ છે. પણ દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો હતો.  જેમાં ભાવ ઓછો મળતા […]

સર્વે માટે આવેલી કેન્દ્રિય ટીમે ખેડુતો કે માછીમારો સાથે વાતચિત ન કરતા નારાજગી

અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ કેન્દ્રિય ટીમ નુકશાનીનો સર્વે કરવા માટે ગુજરાતની મુલાકોતે છે, ત્યારે કેન્દ્રીય ટીમની સર્વેની કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ માછીમાર આગેવાન કે ખેડૂતો સાથે નુકસાની અંગે […]

આ વર્ષે પણ સરકારે ખેડૂતો પાસેથી MSP પર રેકોર્ડ બ્રેક ઘઉંની કરી ખરીદી

સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી MSP પર ઘઉંની રેકોર્ડબ્રેક ખરીદી કરી આ વર્ષે 21 મે સુધી 75,514.61 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા ચાલુ વર્ષે રવિ સીઝન 2020-21 કરતાં પણ વધારે રકમની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી છે નવી દિલ્હી: ખેડૂતોને વર્ષ 2020-21 ફળ્યું છે. કારણ કે આ વર્ષે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ પર […]

કચ્છના અબડાસા પંથકમાં સૂર્યમુખીના સારા પાકથી ખેડુતો ખૂશખૂશાલ

ભૂજ :  કચ્છ આમ તો સુકો પ્રદેશ ગણાય છે. પણ નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યા બાદ હવે બંજર જમીન પણ લીલી ફળદ્રુપ બનવા લાગી છે. ખારેકથી લઈને કેસર કેરી અને અન્ય ફળફળાદી માટે પણ હવે કચ્છ વખણાવા લાગ્યુ છે. હવે વેરાન ગણાતા અબડાસા વિસ્તારામાં સૂર્યમુખીના સારા પાકથી ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. અબડાસામાં ત્રણેક મહિના પૂર્વે […]

ગુજરાત સરકારે વાવાઝોડાના અસરગ્રસ્ત ખેડૂતો સહિતના લોકોને 100 ટકા વળતર ચુકવવા માંગણી

અમદાવાદઃ રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના વડાપ્રધાન અને રાજયના મુખ્યમંત્રીએ હવામાં ઉડીને નિરીક્ષણ કર્યું છે. એ જ સમયે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ઘરે-ઘરે અને ખેતરે-ખેતરે જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે અને દયનીય સ્થિતિનો સામનો કરી રહેલા […]

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો વિનાશ : ખેડૂતો 10 કિલો કેસર કેરી માત્ર 50થી 80માં વેચવા મજબુર

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ કેસર કેરી માટે જાણીતા ગીર પંથક સહિતના વિસ્તારોમાં આંબા ઉપર તૈયાર કેરી ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેસર કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યાં છે. કેરીનું 10 કિલોના […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

કેન્દ્રનો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, DAP પર સરકારે સબસિડી 140% વધારી

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય સરકારે DAP ખાતર પરની સબસિડી 140 ટકા વધારી હવે ખેડૂતોને DAPની એક બોરી 1200 રૂપિયામાં જ મળશે નવી દિલ્હી: ખેડૂતો માટે સકારાત્મક સમાચાર છે. કેન્દ્ર સરકારે હવે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોને હવે DAPની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1200 રૂપિયા સબસિડી […]

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડાતા ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે

અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે સિંચાઈ માટેના પાણીના માગ વધતા સરદાર સરોવર નર્મદા ડેમના મુખ્ય કેનાલના ઝીરો પોઈન્ટના 5 નંબરના ગેઈટમાંથી 15 હજોર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદાની મુખ્ય કેનાલ ઝીરી પોઈન્ટથી પાણી જે છોડાય રહ્યુ છે, જે કચ્છ સુધી પહોંચશે. મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ એટલે કે નર્મદા ડેમનું સ્ટોરેજ પાણી છે જેને કેવડિયા સુધી […]

વડાપ્રધાન આજે PM-KISAN અંતર્ગત આર્થિક લાભનો 8મો હપ્તો જારી કરશે

PM-KISAN અંતર્ગત આર્થિક લાભનો હપ્તો આજે 8મો હપ્તો થશે જાહેર વડાપ્રધાન 8 મો હપ્તો કરશે જારી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ એટલે કે આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત નાણાકીય લાભનો 8મો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે જારી કરશે. આનાથી 9.5 કરોડથી વધુ લાભાર્થી કિસાન પરિવારોને રૂ. 19000 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code