સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે વ્યક્તિઓની હત્યા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગણી
અમદાવાદઃ સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે ભાઈઓની ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. દરમિયાન સામાજિક સમરસતા મંચ ગુજરાતે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. તેમજ બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે પીડિત પરિવારજનોને ઝડપી ન્યાય મળી રહે તે માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવાની માંગણી કરી છે. સામાજિક […]